Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11004 POSTS

મોરબીમાં માલધારી સમાજ માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની માંગ

વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : રાજયના શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા સરકાર દ્વારા જાહેર કરાયું છે. ત્યારે...

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ-પક્ષી માટે પીવાના પાણીની કુંડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ

આજ રોજ મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું ...

વિવિધ પ્રશ્નો મામલે મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પાણી, રસ્તા, નર્મદા કેનાલ સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ બેઠકમાં મંત્રીએ જિલ્લાના...

માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી નિમિતે યોગા સેશન યોજવામાં...

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા ના માર્ગદર્શન હેઠળ આજ...

હળવદ :લંગડેજી હનુમાનજી ની જન્મજયંતી ઉજવાઈ

ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાનજી ની જન્મજયંતિ આ દિવસ આખા દેશમાં લોકો ભક્તિભાવ થી ઉજવે છે હનુમાનજી ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત જ્યારે ભગવાન...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ

એ આઇ સી.સી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ જેમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકાર ના સંદર્ભ...

હળવદમાં કોળી ઠાકોર સમાજ દ્વારા વેલનાથ જયંતિ ઉજવાઈ

હળવદ મા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના ઘર્મ ગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જન્મ જયંતી નિમિત્તે હળવદના વિનુભા ગ્રાઉન્ડ થી બસ સ્ટેશન...

મોરબીમાં આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શિક્ષા ક્રાંતિ હેઠળ એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ શાળામાં પડતી અગવડતાઓની વિગત અને વિડિઓ બનાવી પ્રધાનમંત્રી સુધી...

મોરબીમાં સિંધી સમાજ દ્વારા થેલેસેમીયા ફ્રી રીપોર્ટ કેમ્પ નું આયોજન

મોરબી સિંધી સમજ દ્વારા તા. ૨૪ ને રવિવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક સુધી સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે...

માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન

ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ ૧૮/૦૪/૨૦૨૨ થી તા. ૨૨/૦૪/૨૦૨૨ દરમ્યાન દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળા ની આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે...

તાજા સમાચાર

- Advertisement -spot_img