Saturday, August 23, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11781 POSTS

નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ‘E – COOPERATIVE PORTAL’ લોન્‍ચ કરાયું

નાણાંની ધીરધાર કરનારાઓએ નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં જવું નહિં પડે ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની...

સુંદરીભવાની ગામે દીવાલ પડવાની ઘટનામાં મૃતકોને ચાર ચાર લાખની સહાય મંજુર

મોરબીના હળવદ તાલુકામાં ગત ૧૨ જૂનના રોજ ભારે વરસાદ પડ્યો હતો જેમાં વરસાદનાં હળવદના સુંદરી ભવાની ગામમાં દિવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ...

બગસરા પ્રાથમિક શાળાના જર્જરિત રસોડાનું સમારકામ કરવા રજૂઆત

બગસરા પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા માળીયા મામલતદાર ને અરજી કરવામાં આવી હતી કે શાળા માં આવેલ મધ્યાન ભોજન ના રસોડા ની હાલત ખૂબ...

ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગમાં ધોરણ 1 માં પ્રવેશતા બાળકોને બેગ કીટ સાથે...

વાંકાનેરની રાતી દેવળી શાળામાં જાજરમાન પ્રવેશોત્સવ સંપન્ન

રાતીદેવડી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં મહેમાનોને સાફા બંધાવી નમૂનેદાર આયોજન   વાંકાનેર શહેરની પાધરમાં જ શાળા આવેલી હોવા છતાં ખાનગી શાળામાં પ્રવેશ મેકવવાના...

મોરબી પોલીસ દ્વારા એન્ટી ડ્રગ સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા એન્ટી ડ્રગ્સ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગસ અને અન્ય નશીલા પદાર્થો થી થતી હાની તેમજ કેટલું નુકસાનકારક છે...

અનેક વાયદા અને વચનો વચ્ચે પ્રાથમિક સુવિધાઓ જંખતું મારુ મોરબી !

મોરબી જિલ્લાએ સમગ્ર ભારત અને વિશ્વભરમાં ઓદ્યોગિક નગરી તરીકે ખૂબ નામના મેળવી છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતું મોરબી હાલ ઘણી સમસ્યાઓ થી...

આત્મહત્યાના ઇરાદે પુલ પરથી કૂદકો મારનાર યુવાનનું સારવાર દરમિયાન મોત

ગઈકાલે મોરબી ના પુલ પડે આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી યસ રમેશભાઈ ચૌહાણ નામના યુવાને હતમહત્યા કરવાના ઇરાદે નીચે જંપલાવ્યું હતું. ત્યારે તેને સારવાર...

RTE હેઠળ ચોથા રાઉન્ડમાં મોરબી જિલ્લામાં વધુ ૧૭ બાળકોને પ્રવેશ અપાયા

પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ૨૮ જૂન સુધીમાં આધાર પુરાવા જમા કરાવવાના રહેશે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા...

મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ

મોરબી , મોજીલા મોરબીના આંગણે સ્વ . રમેશ મહેતા શ્રધ્ધાજલી & ગુજરાતી , હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર - કસબીઓને એવોર્ડ આપી સનમાનુ આયોજન...

તાજા સમાચાર

- Advertisement -spot_img