Monday, November 17, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12321 POSTS

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

ઉમેદવારોને આગામી ૧૧ જુલાઈ-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રબારી સમાજની વર્ષો જૂની માંગણીને વાચા આપી

રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટે પોશ વિસ્તારમાં જમીન માટે હુકમ કરાયો રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા...

મોરબીમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિગની વ્યવસ્થા કરાઈ અષાઢીબીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના...

મોરબીમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને ખુલ્લુ મુકતા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું એલ. ઈ. કોલેજ...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૧૦ કેમ્પ મા કુલ ૩૪૯૦ લોકોએ લાભ લીધો તેમજ...

24 કલાકમાં 52 થી વધુ મોડીફાઇડ બુલેટ ડીટેઇન કરતી મોરબી પોલીસ

મોરબી પોલીસ શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવી 28/06/2022 રાત્રીના 9 વાગ્યા થી 29/06/2022 રાત્રીના 8 વાગ્યા સુધી સ્પેશિયલ ડ્રાઇવ રાખી હોય...

બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા બદલ મુખ્યંત્રીનો આભાર માનતા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા

માળીયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાયું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી માળીયા અને ધ્રાગંધ્રા વિસ્તારના ખેડૂતોની...

ગરબા ક્લાસીસમાં વિડીયો ઉતારવા બાબતે બોલાચાલી થઇ, અરજી નોંધાઈ

મોરબીના SP રોડ પર હાલત ગરબા ક્લાસીસમાં વિડિયો ઉતારવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદ ગરબા કલાઇસિસના માલિકએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતરતા આવારા...

સમગ્ર ગુજરાતમાં ૨૦૨૧ની યોગા ક્વીન એવી યોગ રાણી બની કચ્છ નું નામ રોશન કરતી હિના રાજગોર

હીના રાજગોર - યોગ રાણી બની તેથી સમગ્ર રાજગોર બ્રાહ્મણ સમાજમા ચાર ચાંદ લાગી ગયા અને આજે હિના રાજગોર સાથે લોકો સેલ્ફી લેવા દોડી...

મોરબી માં ગળેફાંસો ખાઈ લેતા પરિણીતા નું મૃત્યુ

દિવસેને દિવસે મોરબી જિલ્લામાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં ફરી એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.મોરબીના ઇન્દિરાનગર ખારા પટ માં રહેતા એક...

તાજા સમાચાર

- Advertisement -spot_img