Sunday, November 16, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12321 POSTS

મોરબી ના લીલાપર રોડ પર હિટ એન્ડ રનનો કેસ, એકનું કમકમાટી ભર્યું મોત

મોરબીના કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. રાત્રીના સમયે લિલાપર કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને કાર ચાલકે હડફેટે...

હળવદ :- રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓને માર મારવાંના કેસના તોહમતદાર નિર્દોષ છૂટયા

તારીખ :- ૦૨/૦૨/૨૦૧૬ ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ ચેકીંગ માટે ગયેલ કર્મચારીઓ પર હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાયો હતી. ત્યારે આ ફરિયાદમાં...

મોરબી ન.પા.ના કથિત ભ્રષ્ટાચાર માં થતા ઉલ્લેખ મુજબ”લાલો”ઉર્ફે લાલભાઈ નો નાર્કોટેસ્ટ કરવાની માંગણી કરવામાં આવી

મોરબીની ભાજપ સાશીત નગરપાલિકામાં મહિલા સુધરા સભ્યના પતિ દ્વારા કથિત ભ્રષ્ટાચાર ની ક્લિપ વાયરલ થયા બાદ સુધરાઈ સભ્યો ના નામે કોન્ટ્રાક્ટરો પાસેથી નાણા ઉઘરાવવા...

મોરબી જિલ્લામાં આજ કોરોના ના વધુ ૩ કેસ નોંધાયા

કોરોના ધીમે ધીમે મોરબીમાં પગપેસારો કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે કોરોના ના એક પણ કેસ નોંધાતા નહોતા. પરંતુ હાલ હવે ધીમે ધીમે...

લોહાણા સમાજના ઉદ્યોગપતિનુ આકસ્મિક અવસાન થતાં રઘુવંશી સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું

ગઈકાલે જીતુ સોમાણી દ્વારા યોજાયેલ સંમેલન માંથી પાછા આવતા સમયે લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક રીતે દુઃખદ અવસાન થતાં ૩ જુલાઈના રોજ આયોજિત...

વાંકાનેર શહેર પોલીસ ની પ્રશંસનીય કામગીરી

વાંકાનેર ગત રાત્રીએ વરસસદ સાથે અતિ ઝડપે પવન ફૂંકવાના લીધે ઘણા વૃક્ષો ધરાસાઈ થયા હતા જેમાં એક હાઈવે પર ના વૃક્ષ ધરાસાઈ હોવાની માહિતી...

હળવદમાં સંતરામ શિશુવાટિકાનો પ્રારંભ

વિદ્યાભારતી જેવી સંસ્થા દેશની સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરી રહી છે હળવદમાં વિદ્યાભારતી સંલગ્ન રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્થાનમ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેનશ્રી...

૨૯મી જૂને આઇ.ટી.આઇ. ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું...

આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૩૦મી જૂન સુધી લંબાવામાં આવી

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ...

ભારતના સ્વાધીનતા સંગ્રામમાં શિક્ષણના પ્રદાન અંગે મોરબીમાં સેમીનાર યોજાશે

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના બૌદ્ધિક વિભાગ દ્વારા દર મહિનાના છેલ્લા ગુરુવારે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે જે અંતર્ગત આગામી 30...

તાજા સમાચાર

- Advertisement -spot_img