Friday, November 14, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12313 POSTS

મોરબીના નાની વાવડી ગામે બંધ મકાનનું તાળું તૂટ્યું

મોરબી શહેર અને તાલુકામાં તસ્કરો બેફામ બની ગયા છે અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે નાની વાવડી ગામે બંધ મકાનનું તાળું તૂટ્યું હોવાનું...

મોરબીના ગોરખીજડીયા ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

લોકોને ઘરબેઠા લાભ મળે તે માટે આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે સેવા...

દેરાળાના ગ્રામજનો છેલ્લા 20 દિવસથી ભોગવી રહ્યા છે પાણી ની તંગી

એક બાજુ હર નલસે જલ યોજનાના બણગા ફૂંકાય રહ્યા છે ત્યારે દેરાળાના ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી ની તંગી ભોગવી રહ્યા છે દેરાળા ગામ માં...

મોરબીનાં ઘુંટ રોડ પર આવેલી ઉમા રેસીડેન્સી માંથી બાળક નું અપહરણ થયું

મોરબી : ઘુટું ગામે મામાનાં ઘેર વેકેશન ગાળવા આવેલા ભાણેજ લાપત્તા બનતા તપાસ નાં અંતે બાળક ની ભાળ ન મળતા મામા દ્વારા તાલુકા પોલીસ...

મોરબી નગરપાલિકા પરચેઝ કમીટીના ચેરમેન પ્રભુભાઈ ભુતનો આજે જન્મદિવસ

ઉમદા વ્યક્તિત્વ સાલસ અને સરળ સ્વભાવ ધરાવતા સહુ નો સાથ સહુ નો વિકાસ સુત્ર નેં સાકાર કરનાર તેજ તરાર પાટીદાર અગ્રણી તેમજ સામાજિક રાજકીય...

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : મોરબી જીલ્લાનું 89.20 ટકા પરિણામ

મોરબી : આજે શનિવારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું...

હળવદમાં તળાવ માં ડૂબી જવા થી આઘેડ નું મોત

હળવદ સામંત સરોવર કાઠે સવારે પાણી ભરી ને નહાવા પડેલા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વર્ષ -૫૦)નું અવસાન થયું મળતી વિગતો મુજબ પરેશભાઈ રાઠોડ ને સામંત...

હળવદ કિસાન ઉન્નતિ કાર્યક્રમ યોજાયો હળવદ શહેરમાં આત્મનિર્ભર પ્રોજેક્ટ

ઉદ્યોગ સાહસિકતા વિકાસ કિસાન ઉન્નતિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાનો શ્રી રણછોડભાઈ દલવાડી મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ કેતનભાઇ દવે, પ્રમુખ શહેર ભાજપ હળવદ...

મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ છે ત્યારે સ્વભાવે સરળ શાંત અને...

ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે

ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા...

તાજા સમાચાર

- Advertisement -spot_img