Thursday, November 13, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12298 POSTS

ભ્રષ્ટાચાર થી ખદબદતી હળવદ પાલિકા ખુદ અધિકારીને વિકાસ કાર્યમાં રસ નહી હોવાનો સદસ્યો નો આક્ષેપ

વોર્ડ નં. સાત ના સદસ્યએ આપેલું ચીફ ઓફિસર ને આવેદનપત્ર સાત દિવસ માં નિરાકરણ નહી તો આંદોલન ની ચીમકી આપી પચાસ હઝાર ની વસ્તી ધરાવતા...

ગેસનાં ભાવો ઘટાડવા સિરામિક ઉદ્યોગકારો એ કરી રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને રજુઆત

ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટમાં હાલ મંદી નો માહોલ સિરામિક ઉધોગ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો છે મોરબી:લાખો લોકો ને રોજગારી પુરી પાડતો દુનિયા નો સૌથી મોટો...

મોરબી: વહેલી સવારે લક્ષ્મીનગર પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો 8 લોકોને ઇજા 108ની ટીમની સરાહનીય કામગીરી

મોરબીના માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ પાસે થોડા દિવસો પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં ની ઘટના ઘટી હતી ત્યારે ફરી માળિયા હાઈવે પર...

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની ચુંટણી યોજાઈ

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી અધિકારીશ્રીઓએ આ ચુંટણીમાં મતદાન...

મોરબી નીચી માંડલ ગામે ખેડુત ના ઘરમાં તસ્કરોએ ત્રાટક્યા રોકડ રકમ અને દાગીના ની ચોરી

મોરબી પંથકમાં વારે ઘડીએ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નીચી માંડલ ગામે એક ખેડૂત નાં ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડ...

મોરબી માળીયા વિધાનસભા સીટ ના સક્રિય કાર્યકતાઓ ની મીટિંગ યોજાય

મોરબીમાં આગામી ૨૭ તેમજ ૨૮ તારીખે આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા મોરબી : ગુજરાતમાં તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની ત્યારીમાં લાગી ગયા છે ત્યારે...

મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો

યોજાયેલી રામકથા માં યોગદાન આપનાર પત્રકારમિત્રો, તેમજ તમામ કાર્યકરોને સન્માનિત કરાયા મોરબી સુવિખ્યાત તિર્થધામ, શ્રી ખોખરા હનુમાનજી હરિહરધામ મુકામે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં આજરોજ ભાવવંદના કાર્યક્રમ...

વવાણીયામાં 17મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ

માતૃશ્રી રામબાઇમાની જગ્યા વવાણીયા ખાતે તા. ૧૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી પધારવાના હોય જેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશ મેરજાની ખાસ ઉપસ્થિતિમાં ઇન્ચાર્જ કલેકટર...

મોરબી: ટ્રેનની હડફેટે પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબીમાં અગમ્ય કારણોસર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ...

હળવદ : રાજોધરજી હાઈસ્કૂલ ખાતે “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો.

હળવદ શહેર માં આવેલ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર ના આ નવતર અભિગમ થકી અનેક લાભાર્થીઓ ને એક જ જગ્યા...

તાજા સમાચાર

- Advertisement -spot_img