આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આશ્રમના મહંત કરશનદાસ બાપુએ...
મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાઇ ગયેલ મોબાઈલ શોધી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
જાણવા મળતી વધુ વિગતો મુજબ મોરબીમાંથી રૂ ૧.૧૧...
ગુજરાત રાજ્ય માં મોરબી નગરપાલિકા સંચાલિત પ્રથમ નંદી ગૌશાળા સરાહનીય કામગીરી કરી રહી હોય આ ગૌશાળા ની શુભેચ્છા મુલાકાતે
મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી...
ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૦૨૦ સોમવાર ના રોજ બ્રહ્મલીન થયા. તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ...