Friday, November 7, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12267 POSTS

લખધીરપુર રોડ પર દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ સિરામિક ફેકટરીમાં દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત   લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં કામ કરતા હકરીયા ટેટીયાભાઈ આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાન સિરામિક...

આજે મોરબી જિલ્લામાં કોરોનાના ૦૩ નવા કેસ નોંધાયા

મોરબી જીલ્લો તાજેતરમાં કોરોના મુક્ત જાહેર કરાયો હતો મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસો આવવાના બંધ થઈ ગયા હતા પણ આજે ફરી...

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ૧૯મી માર્ચે જિલ્લા આયોજન મંડળની બેઠક મળશે

જિલ્લા આયોજન મંડળ મોરબીની બેઠક તા.૧૯/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ મોરબી ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમના...

મોરબી જિલ્લા પોલીસવડા નો બગથળા આઉટ પોસ્ટ ખાતે લોકદરબાર યોજાશે

સંરપચો સામાજિક આગેવાનો તેમજ ઉધોગપતિઓ ને હાજર રહેવા અનુરોધ કરાયો મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આમ જનતા ના ત્વરિત ન્યાય માટે સમયાંતરે લોકદરબાર નું...

મોરબી જિલ્લા કલેકટર દ્વારા બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારનાં બાળકોને સન્માનિત કરાયા

મોરબી : માર્ચ-૨૦૨૧માં ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારનાં બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા હતા. ગુજરાત સફાઈ...

ઉમિયા માનવ મંદિરમાં યોજાનાર કથા અંગે રવિવારે ટ્રસ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ

લજાઈ નજીક ઉમિયા માનવ મંદિરમાં સંસાર રામાયણ પારાયણનું આયોજન ટંકારા : ટંકારાના લજાઈ પાસે ભીમનાથ મંદિર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિરાધાર વૃદ્ધો માટે સો ઓરડા...

ભાજપ મહિલા આગેવાને સામાજિક સમરસતા જાળવવા માટે અનોખી પહેલ કરી

મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર અને હાલ બોટાદ જિલ્લા ના પ્રભારી તરીકે ની જવાબદારી સંભાળતા મંજુલાબેન દેત્રોજાએ એક નવી પહેલ કરી સમાજ માં સમરસતા...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા તા.14ના રોજ અભ્યાસ વર્ગ યોજાશે

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા સંગઠનની...

સંત કબીર વાટીકા સોસાયટી ખાતે જુનાગઢ નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન

મોરબી વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે તારીખ 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે મોરબીના નાની વાવડી રોડ સમજુબા વિદ્યાલય...

મોરબીની નવયુગ કિડ્સ એન્ડ પ્રી સ્કુલનું એન્યુઅલ ફંક્શન યોજાશે

લીલાપર રોડ મોરબી ખાતે આવેલ નવયુગ કિડ્સ એન્ડ નવયુગ preschool દ્વારા આવતીકાલે તારીખ 12-3-2022 ને શનિવારે સાંજે ચાર વાગ્યે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એન્યુઅલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img