આજ રોજ વાંકાનેર તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ નું આયોજન થયેલ હતું જેમાં સાર્થક વિદ્યામંદિર શાળામાંથી ઉત્તમ પરિણામ મેળવનાર વિધાર્થીઓની યાદી...
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ...