Sunday, August 10, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11702 POSTS

હળવદ :- ચરાડવા ગામની સીમ માંથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે સમલી જવાના રસ્તા પર આવેલ આરોપી ફારુકભાઈ અલીભાઈ મુલતાની ની વાડીના ઢાળીયા પાસે ખુલ્લામાં અમુક ઇસમો...

મોરબી : ૧૪ જેટલા ગુનામાં સંડોવાયેલ અને રાયટીંગના ગુન્હામાં ચારેક માસથી ફરાર આરોપી પકડાયો

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડ ની ટીમ ને ખાનગી રહે બાકી મળી હોય કે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ...

” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે રૂ. 5,00,500/- નું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં દાન કર્યું

રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવાણુનો કાર્યક્રમ ” હર ઘર તિરંગા ” અને ”...

મોરબી : કલા ઉત્સવમાં સાર્થક વિદ્યામંદિર ના વિધાર્થી ની રાજ્ય કક્ષાના કલા ઉત્સવ માટે પસંદગી

આજ રોજ વાંકાનેર તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ નું આયોજન થયેલ હતું જેમાં સાર્થક વિદ્યામંદિર શાળામાંથી ઉત્તમ પરિણામ મેળવનાર વિધાર્થીઓની યાદી...

વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રભાવના ઉજાગર કરવીએ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ : આર.પી.પટેલ સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ - અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે...

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ ના વરદ હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવા માં આવેલ

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વ ની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર...

મોરબી : મોરબી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ગોરખીજડીયા ગામે કરવામાં આવી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ વર્ષે 76 માં સ્વાતંત્ર્ય દિનની મોરબી તાલુકા કક્ષાની ઉજવણી મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે સ્વામીનારાયણ પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહ...

મોરબી : ભક્તિનગર સર્કલ પાસે ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંક્યા

મોરબીમાં બહેનની સાથે મોબાઈલમાં વાત કરતાં યુવાનને ૩ શખ્સોએ છરીના આડેધડ આઠ ઘા ઝીકયા મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનના બાઈક સાથે...

વાંકાનેર ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

મોરબી પ્રભારી અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરાયું મોરબીના વાંકાનેર ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી અમરસિંહજી હાઈસ્કૂલના...

મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ થકી દિપી ઉઠ્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ...

તાજા સમાચાર

- Advertisement -spot_img