Thursday, November 30, 2023
- Advertisement -spot_img

મોરબી

પગારકાંડ કેસમાં રાણીબા સહિતના ત્રણ આરોપીઓની અટક, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે

મોરબી: મોરબીમાં પગાર માગવા બાબતે અનુ. જાતિના યુવકને માર મારી નાશી ગયા હતા. પગારકાંડ પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ...

મોરબીના સિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધુમથી ઉજવણી

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે આજે ગુરુનાનક ભગવાનની જન્મજયંતીની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા ગુરુ...

મોરબીમાં કમોસમીક વરસાદથી કૃષી તેમજ સિરામિક ઉદ્યોગમાં ભારે નુકસાન

મોરબી જિલ્લામાં કરા સાથે વરસાદ ને પગલે ભારે નુકસાની  મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા. ૨૪ થી ૨૮ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી...

ટંકારાના ઓટાળા ગામે દાઝી જતાં યુવતીનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગેસ ઘરમાં ફેલાય જતાં બાકસ લઈ બાકસ સળગાવવા એકદમથી આગ લાગતાં શરીરે દાઝી જતાં યુવતીનું ચાલુ સારવાર દરમ્યાન મોત...

મોરબી: ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીની ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા મીથુનભાઈ ધરમરાજ સોની ઉ.વ.૨૫ વાળાએ...

વાકાનેર કુવાડવા રોડ પર બાઈકે હડફેટે લેતા પગપાળા ચાલીને જતા મહિલાનું મોત

વાકાનેર: વાંકાનેર કુવાડવા રોડ ઉપર શીત કેન્દ્ર દુધની ડેરી અમરસર પાસે રોડ ઉપર પગપાળા ચાલીને જતા વૃદ્ધ મહિલાને બાઈકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું...

મોરબી ઔદ્યોગિક એકમોમાં વાવાઝોડાના કારણે જર્જરિત થયેલ શેડ કે અન્ય ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા કલેકટરની સૂચના

મોરબી: મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક / સંચાલકોને સુચિત કરવામાં આવે છે કે, તાજેતરમાં તારીખ 26/11/2023 ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી...

હળવદ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત શ્રી હરિહર બાપુ અને...

મોરબી પગાર કાંડનો મામલો: એક આરોપીની ધરપકડ કરવામાં આવી

મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે રદ...

મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતના બંધારણને 26,મી નવેમ્બર-1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોરબી અત્રેની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ...

તાજા સમાચાર