Thursday, April 25, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે સીમપેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ઉમેશ રામપાલસિહ ઉર્ફે...

હળવદમાંથી વર્લી ભક્ત ઝડપાયો

હળવદ: હળવદના જંગરીવાસના નાકા પાસે વર્લી ફિચર્સના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદના જંગરીવાસના નાકા...

મોરબી : પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત ચાર ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

મોરબી: લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ મહિલા સહિત કુલ-૪ ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લાની જેલમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોકલવામાં આવ્યા...

ભાજપના ભુપત ભાયાણી વિરુદ્ધ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી

મોરબી: ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી નામના આગેવાને રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર...

ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા

કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર...

મોરબીના વિજયનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકર પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય અપાઈ

મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.  ...

મોરબી જિલ્લાના 889 મતદાન મથકોએ 28 એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન

બી. એલ. ઓ. મતદાન મથક વિશે માહિતી પૂરી પાડશે; મતદાન મથકોએ સાફ સફાઈ અને રંગ રોગાન હાથ ધરાશે મોરબી: મતદારોને મતદાન મથકોએ સુગમતા રહે અને...

મહિલા આત્મનિર્ભર બને તે માટે પગભર સફળતા ઉત્સવની ઉજવણી કરાઈ 

રાજકોટ : DADA ORGANIC LTD દ્વારા તારીખ ૧૨/૦૪/ ૨૦૨૪ ના રોજ પગભર નો જે ઉદેશ્ય છે મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર મહિલા બંને તેની પગભર...

મોરબીમાં બળીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી 

મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોરબીના મુનનગર ચોકથી...

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ધો-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ

મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં...

તાજા સમાચાર