Monday, January 12, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી ખાટકીવાસમાં જુગાર રમતા 6 ખેલીઓ પકડાયા

મોરબી: ખાટકીવાસમાં બારશાખ રજપુતશેરી ડેલાની ઓરડીમાં ચોક્કસ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર ધમધમતી જુગાર ક્લ્બ પકડી હતી.અને 6 જુગારીયાઓનીની પોલીસે ધરપકડ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ...

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઇ પટેલનો આજ જન્મ દિવસ.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, તેમજ હર હંમેશ લોકોના પ્રશ્નોને ઉજાગર કરનાર, સરળ સ્વભાવ અને સંનિષ્ઠ જનસેવક, કર્મશીલ અને...

મોટી વાવડી ગામે ઝેરી દવા પી જતા ખેત શ્રમિકનું મોત.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મોટી વાવડી ગામે ગીરીરાજસિંહ સજુભા જાડેજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા ગીતાબેન રસુભાઇ બારીયા ઉ.46 નામની મહિલાએ અગમ્ય કારણોસર...

મોરબી:- ઇન્દિરાનગર વિસ્તારમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હોઈ દરમિયાન ઇન્દિરાનગર, મંગલમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યારે પોલીસને જાહેરમાં જુગાર...

વાંકાનેર ના પલાસ ગામે થી જુગાર રમતા ઇસમો ઝડપાયા.

વાંકાનેર ના પલાસ ગામે થી જુગાર રમતા ઇસમો ને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા...

હળવદ :- ચરાડવા ગામની સીમ માંથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે સમલી જવાના રસ્તા પર આવેલ આરોપી ફારુકભાઈ અલીભાઈ મુલતાની ની વાડીના ઢાળીયા પાસે ખુલ્લામાં અમુક ઇસમો...

મોરબી : ૧૪ જેટલા ગુનામાં સંડોવાયેલ અને રાયટીંગના ગુન્હામાં ચારેક માસથી ફરાર આરોપી પકડાયો

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડ ની ટીમ ને ખાનગી રહે બાકી મળી હોય કે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ...

” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે રૂ. 5,00,500/- નું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં દાન કર્યું

રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવાણુનો કાર્યક્રમ ” હર ઘર તિરંગા ” અને ”...

વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રભાવના ઉજાગર કરવીએ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ : આર.પી.પટેલ સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ - અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે...

તાજા સમાચાર