Friday, February 13, 2026
- Advertisement -spot_img

મોરબી

ઈંગ્લેન્ડના મહારાણી એલિઝા બેથના અવસાનના શોકમાં મોરબીનો ધ્વજ અડધી કાઠીએ

બ્રિટનના મહારાણી એલિઝાબેથ-2 નું અવશાન થતા સરકારની સૂચના અન્વયે મોરબીના ઉમિયા સર્કલ પર આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરવામાં આવ્યો.   "હર મેજેસ્ટી ક્વીન...

નેશનલ ગેમ્સ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ કોલેજ ખાતે યોજાશે

૧૨ મી સપ્ટેમ્બરે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત કાર્યક્રમ યોજાશે ૩૬મી નેશનલ ગેમ્સ અન્વયે જાગૃતિના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંગર પ્રોજેકટ ચલાવે છે.જે હેઠળ જરૂરિયાતમંદ લોકોને રાશન આપ્યું હતું.તેમજ ડાયાબિટીસ કેન્દ્રની મુલાકાત લીધી હતી.લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો...

સ્વાવલંબી ભારત અંતર્ગત નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી ખાતે બિઝનેસ ટોક યોજાયો

નીલકંઠ કોમર્સ સ્કૂલ- મોરબી ખાતે બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં રમેશભાઈ દવે,...

મોરબીના કોરીયોગ્રાફર હવે મુંબઈવાસીઓને ગરબાની ટ્રેનિંગ આપશે

નવયુગ ગ્રુપ ઓફ એજયુેકેસન મોરબીનું ગૌરવ નવયુગ વિદ્યાલય ના ભુતપૂર્વ વિધાર્થી અને હાલ નવયુગ ગ્રુપ દ્વારા સંચાલિત Vibrant Dance and Garba Acadey ના કોરિયોગ્રફર એવા...

મોરબી: ટીંબડી ગામના પાટીયા નજીક બાઈકને અજાણ્યા વાહને અડફેટે લેતા બે યુવકના મોત

મોરબી: મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક સામખીયાળીથી માટેલ જઈ રહેલા બાઈક સવાર યુવકોને અજાણ્યા વાહને હડફેટે લેતા બંન્નેના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળેલ છે. મળતી...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હળવદ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજ્યો

ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સક્ષમ બની દેશના અન્ય રાજ્યના ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ આપી તૈયાર કરે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના...

મોરબી જલારામ મંદિર દ્વારા માઁ આશાપુરા ના પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજાશે

ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે યોજાનાર કેમ્પ માં પદયાત્રિકો માટે ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવા ની સુવિધા ઉપરાંત મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા...

મોરબીના ફ્લોરા રિવર સાઈડમાં પર્યાવરણ પ્રેમી યુવાનોએ વૃક્ષારોપણ કર્યું

પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ખોરાક અને રેહઠાણ મળતું રહે અને પર્યાવરણ નું જતન થાય તે હેતુથી આજે રોજ ફ્લોરા રીવર સાઈડ ની બાજુમાં વૃક્ષા...

ગોરખીજડીયા તથા વનાળીયા ગામના રોડ પરના પેચ વર્કનું નિરીક્ષણ કરતા ગૌતમભાઈ મોરડીયા

મોરબી: જનતા હંમેસા એવા રાજકીય નેતાને પસંદ કરે છે જે પ્રજાના કાર્ય કરે. ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા નેતાઓને શીખવા જેવું એક ઉદાહરણ રૂપ...

તાજા સમાચાર