Monday, December 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી : સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની મુર્તિની નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

યજ્ઞ, મહાપ્રસાદ, ધુન -ભજન સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા મોરબીના મહેન્દ્ર નગર પાસે આવેલ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાયો

અટલ ટીકરીંગ લેબ થકી શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધખોળ કરી આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકશે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય-...

મોરબી : સામાકાંઠા વિસ્તારમાં પત્તાપ્રેમીઓ પર પોલીસ ત્રાટકી

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે. સીટી બી ડિવિઝન પોલીસે...

હળવદ :- રણછોડગઢ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો,લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વડીલો પાર્જીત ખેતીની જમીન 1977માં રૂપિયા 1000માં ખરીદ કરી લેનાર આસામીના ભત્રીજાએ કાનૂની આંટી ઘુંટી વાળા કિસ્સામાં જમીનના મૂળ માલિક...

ટંકારાના રોહિશાળા ગામે ચોર ત્રાટક્યા. ત્રણ જગ્યાએ તાળા તૂટ્યા

ટંકારાના રોહિશાળા ગામે રાત્રીના સમયે બે ઇસમો દ્વારા રોહીશાળા સેવા સહકારી મંડળીના તાળા તોડી પ્રવેશ કરી ઓફીસનુંતાળુતોડી ઓફીસમાં રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ નંગ-૨ જેની અંદાજીત કી.રૂ.-...

મોરબી:- ગ્રીનચોક વિસ્તારમાંથી જુગારીઓને પકડી પાડતી મોરબી એલસીબી.

મોરબી એલસીબી દ્વારા મોરબીના ગ્રીનચોક વિસ્તારમાંથી જુગાર રમતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મોરબી એલસીબી તેમજ પરોલ ફલો સ્કવોર્ડ સ્ટાફ કાર્યરત હોઈ દરમિયાન ખાનગી રાહે...

વાંકાનેર :- જોધપર ગામ પાસે આવેલ હોટલ પાસે ફોરવિલ ચાલકે હડફેટે લેતા રાહદારીનું મોત.

વાંકાનેરના જોધપર ગામ પાસે આવેલ હરીયાણા મેવાત હોટલ પાસે ચાલીને જતા મુસ્તાક મહમુદ ખાનને મારૂતીની ઝેન કાર ડ્રાઈવર દ્વારા હડફેટે લેતા મુસ્તાફ ખાનને માથાના...

મોરબી : બહાદુરગઢ ગામ પાસે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

બહાદુરગઢના પાટીયા પાસે મની ટ્રાન્સફરના ઉઘરાણીના રોકડા રૂ. 7.27 લાખની મતા ભરેલ થેલો ઝુટવી જનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડ્યા છે. આ સાથે રૂ....

જુગાર તો રમવુંજ પડશે : મોરબી પોલીસ પરાણે જુગાર રમાડે છે નો રમે તો ધોકાવારી !

ચાણક્ય નીતિમા એક બહુ સરશ વાતે કહેવામાં આવી છે કે જે રાજ્યનો રાજા માયકાંગલો અને નિર્મલાય હોઈ તે રાજ્યમાં રહેવા કરતા જંગલમાં રહેવું સારું...

મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે...

તાજા સમાચાર