Thursday, July 17, 2025
- Advertisement -spot_img

મોરબી

નાની વાવડી ગામમાં રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી તારીખ 9/4/2022 ના રોજ મોરબી નજીક આવેલા નાનીવાવડી ગામે આવેલા નંકલક ધામ મંદિર નાં આંગણે સુપ્રસિદ્ધ શ્રી પીઠડ આઈ ગૌ સેવા રામામંડળ નું...

ગુજરાત ની સૌથી 108 ફુટ ઉંચી હનુમાનજી ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે

તા 8થી16 સુધી રામકથાનું આયોજન અનેક સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોરબી નજીક આવેલા ખોખરા હનુમાનજી હરિહરધામ બેલા ખાતે હનુમાનની વિશાળ મહાકાય 108 ફૂટ...

ધક્કાવારી મેલડી મંદિરે માતાજી નો નવરંગ માંડવો યોજાશે

કળિયુગની હજરા હજૂર દેવી લોકોના દુઃખ દૂર કરનારી માં મેલડી ની વાત જ ન્યારી છે મોરબી શહેર માં રેલ્વે સ્ટેશન નજીક આવેલા આસ્થા અને...

મોરબી શહેર કોંગ્રેસ સમિતીના મહામંત્રી પદે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ કંસારાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર ની સુચના થી, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી જયંતિભાઈ જેરાજભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ...

શ્રી રામ નવમી નાં દિવસે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે

વિશ્વ હિંદુ પરિષદ બંજરગદળ દુર્ગાવાહીની માતૃ શક્તિ સહિત નાં હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ ને રવિવારે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની ભવ્ય...

રવાપરનાં બોની પાર્ક માંથી જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

મોરબીના નજીક આવેલા રવાપર ગામે બોની પાર્ક માં આવેલ એક ફ્લેટમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ હતી આ...

મોરબીમાં રૂ. ૧.૧૯ કરોડની આંગડિયા લૂંટના ૩ આરોપી ઝડપાયા

મોરબી : ચકચારી ૧.૧૯ કરોડ લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા, ૮૬.૭૭ લાખનો મુદામાલ રીકવર ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા...

ઉમિયા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરનાર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું

મોરબી : હાલ મોરબીના ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ,ટ્રસ્ટો અને 200 જેટલા...

ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અમિતકુમાર થોભણભાઈ કાવરનું અવસાન

ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અમિતકુમાર થોભણભાઈ કાવર(ઉ.વ.25),થોભણભાઈના પુત્ર,દેવશીભાઈના પૌત્ર, જીવરાજભાઈ અને વિઠ્ઠલભાઈના ભત્રીજાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.8ને શુક્રવારના રોજ સવારે...

હળવદ નાં ઘનશ્યામ પુર ગામે ત્રી દિવસીય રાત્રીય સંત્સંગ કથા નું આયોજન

હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો...

તાજા સમાચાર