Friday, December 26, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત 

મોરબી: મોરબીના લક્ષ્મી એપાર્ટમેન્ટ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 183 નંગ બીયર ટીન સાથે બે ઝડપાયાં 

મોરબીના વીશીપરામા બીલાલી મસ્જીદ પાછળ રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ ૧૬૮ તથા ભડીયાદ રોડ પર માળિયા વનાળીયા શંકરના મંદિરની પાસે રહેતા આરોપીના...

માળીયાના મોટા દહીસરા ગામે વૃદ્ધ સહિત બે વ્યકિતને ચાર શખ્સોએ ફટકાર્યા 

માળીયા મીયાણાના મોટા દહીસરા ગામની ફાટક પાસે વૃદ્ધ તથા તેમના મિત્ર બંને કુતરાને રોટલા નાખતા હોય ત્યાં આરોપી આવી વૃદ્ધને તમે અહિ શું કરો...

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તારીખ 02/02/2025ને રવિવારના રોજ સવારે ગામ-બગથળા તા. મોરબી જી. મોરબી મુકામે યોજાશે. સમુહલગ્નમા...

જુના અમરાપર શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ

દિવાળીના તહેવાર અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રંગોળી પૂરવાનું કૌશલ્ય ખીલે તે માટે જુના અમરાપર પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સંદેશો...

ટંકારા નજીક પવનચક્કીમા લાગી આગ

ટંકારા તાલુકાના હિરાપર નજીક ગણેશપર જવાના રસ્તે પવનચક્કીમા કોઈ કારણસર લાગી આગ. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં મનફાવે ત્યાં પવનચક્કી ઉભી કરી દેવામાં આવી છે...

મોરબીમા ભાજપ આગેવાની હોટલ માંથી જુગરધામ ઝડપાયું

ટંકારા પોલીસે કમ્ફર્ટ રિસોર્ટ માંથી જુગરધામ ઝડપી લીધું 12 લાખ રોકડ અને બે ફોર્ચ્યુનર કાર મળી 65 લાખનો મુદ્દામાલ જપ્ત,9 જુગરીઓ ઝડપાયા , એક ફરાર વધુમાં...

મોરબીમાં માથામાં દુખાવો તથા ઉલ્ટી થતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ વાળી શેરીમાં તુલશીપત્ર-એ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને માથામાં દુખાવો તથા ઉલ્ટી થવા લાગતા સારવાર ખસેડતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી...

માળીયા (મી) થયેલ માથાકૂટમાં સામસામે ફરીયાદ નોંધાઈ 

માળીયા મીયાણાના વાગડીયા ઝાપા પાસે બે દિવસ પહેલા સાંજના સમયે થયેલ ઝગડામાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ સિંગલ બેરલ, જોટો અને પિસ્તોલ,...

છેલ્લા ચાર વર્ષથી માં નર્મદાના પાણીથી જીવંત દાદાગુરૂ ટંકારા પધરામણી કરી પોલીસ મથકે એક વુક્ષ રોપ્યું 

ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાન થી હજારો દિવસથી તપસ્યા કરનાર...

તાજા સમાચાર