Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર તાલુકામાં નવા 37 આંગણવાડી વર્કરોને નિમણૂંક ઓર્ડર આપવામાં આવ્યા

વાંકાનેર તાલુકા વિસ્તારમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 37 નવા આંગણવાડી વર્કરો જેમાં ૧૭ કાર્યકર અને ૨૦ તેડાગરને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી સમિતીના...

ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલા ભરતી મેળામાં મોરબી કોંગ્રેસના 17 જેટલા કાર્યકર્તા અને હોદ્દેદારોના કેસરિયા

મોરબી: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કોંગ્રેસના ૧૭ કાર્યકર્તા અને હોદેદારોએ કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા. ...

ટંકારા ના વિરપર અને લજાઈની સરકારી ખરાબાની જગ્યા પર દબાણ અંગે અરજદારે કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

મોરબી જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ઘણી જગ્યાઓ પર સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે કબ્જા જમાવ્યા છે. પરંતુ આવી અનેક રજૂઆતો થવા છતા પરિણામ...

મોરબી જિલ્લામાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો; વાયરલ ફ્લુના 700 થી વધું કેસ નોંધાયા

મોરબી: મોરબી જીલ્લામાં ફેબ્રુઆરી માસમાં મિશ્ર ઋતુના કારણે સીઝનલ બીમારીએ માથું ઊંચક્યું છે ખાસ કરીને શરદી ઉધરસ અને ને તાવના કેસમાં વધારો નોંધાયો છે...

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મહા મતદાન યોજાશે

મોરબી જિલ્લાના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન અને ચોક ડાઉન કરશે મોરબી:છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલાવિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૦ દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધી ના ૩૦ કેમ્પ માં કુલ ૯૫૯૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ...

મોરબીના શનાળા ગામ નજીક ભંગારના ડેલામાં લાગી આગ

મોરબી: મોરબી - રાજકોટ હાઇવે પર આવેલ શાળા ગામ નજીક મોડી સાંજે ભંગારના ડેલામાં ભયંકર આગ લાગી હતી. આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને...

મોરબીનાં રંગપર ગામ નજીકથી પકડાયેલા સીરપ મામલે ફરીયાદ નોંધાઈ: ત્રણ આરોપીની ધરપકડ

મોરબી: મોરબી તાલુકાના રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આરોપી મનીષભાઈ હરીભાઇ ઝાલાવાડીયાના કબ્જા ભોગવટાવાળા R tile નામના ગોડાઉનમાં ચોખાની બોરીઓમા છુપાવેલ કફ...

મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ: વધુ ત્રણ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ જયંતિભાઇ જેરાજભાઈ પટેલના રાજીનામા બાદ આજે વધું ત્રણ કાર્યકર્તા અને હોદેદારોએ મોરબી જીલ્લા કોંગ્રેસના તમાંમ હોદાઓ પરથી રાજીનામું...

મોરબી જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત: પૂર્વ પાલિકા પ્રમુખ સહિત ચારનાં રાજીનામા

મોરબી: એક તરફ લોકસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે બીજી તરફ મોરબી જીલ્લા કોંગ્રેસમાં રાજીનામા આપવાનું શરૂ થયું છે ત્યારે મોરબી...

તાજા સમાચાર