Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના રોજ...

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તા. 02 ના...

મોરબીના ડોકટર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ

રાજકોટ ખાતે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે મોહનભાઈ કુંડારિયા,દુર્લભજીભાઈ દેથરીયા બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં લેબોરેટરીનું ઉદ્દઘાટન આજના આ આધુનિક યુગમાં અવારનવાર અનેક...

મોરબી વાવડી રોડ શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની 1500 બોટલો સાથે ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી વાવડી રોડ, શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા ચાર ઇસમોને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૫૦૦ કિ.રૂ.૫,૯૫,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી...

૧૮૧ અભયમ ટીમ દ્વારા નાની વયે લગ્ન કરવા નીકળેલ કિશોરીનું કુશળ કાઉન્સિલિંગ કરાયું

મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું પરિવાર સાથે કરાવ્યું મિલન મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા...

27મીએ મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાશે 

મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે  મોરબી : મોરબી અને થાનમાં તા. 27ને મંગળવારના રોજ વરિયા પ્રજાપતિ સમાજનો 37 મોં સમૂહ લગ્ન...

મોરબીના બેલા(રં) ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા...

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે મચ્છુ નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

મોરબી: મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાની મિલકત તેમજ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વખત મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે મચ્છુ ડેમ...

છ-છ વખત કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી છતાં જયંતીભાઈને પાર્ટીથી મોહ ઉતર્યો

જયંતીભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ આપતા આવતા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે - સૂત્રો તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી...

મોરબીના માધાપર ગામના જમીન વિવાદમાં વાંકાનેરના એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબી તાલુકાના માધાપર ગામની સીમ જમીન સર્વે નં. ૧૭૬૧ પૈકી મળીને કુલ ૬ સર્વે નંબરની કુલ જમીન હે. ૭–૩૪-૫૧ની ખેતીની જમીનો આવેલી હોય, જે...

તાજા સમાચાર