વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી તા. 02 ના...
રાજકોટ ખાતે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે મોહનભાઈ કુંડારિયા,દુર્લભજીભાઈ દેથરીયા બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતમાં લેબોરેટરીનું ઉદ્દઘાટન
આજના આ આધુનિક યુગમાં અવારનવાર અનેક...
મોરબી: મોરબી વાવડી રોડ, શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરતા ચાર ઇસમોને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ-૧૫૦૦ કિ.રૂ.૫,૯૫,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી...
મોરબી: મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાની મિલકત તેમજ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વખત મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે મચ્છુ ડેમ...
જયંતીભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ આપતા આવતા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે - સૂત્રો
તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી...