ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય...
વાંકાનેર તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ હબ સમાન ઢુવા વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંકની શાખામાં પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી...
મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં તા.18ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં ઢોલરાની પ્રખ્યાત મંડળી દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે તો આ...