Monday, September 22, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના નાના દહિસરા નજીક બાઈક અને અન્ય વાહન સાથે સર્જાયો અકસ્માત; ત્રણના મોત

અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા પરિવારનો માળો વિખાયો માળિયા (મી): મોરબીના પીપળીયા થી વવાણીયા તરફ જતા હતા ત્યારે માળિયા(મી) તાલુકાના નાના દહિસરા ગામ નજીક ગત...

મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હોલો સીરામીક કારખાનાની સામેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીમાં જુદી જુદી જગ્યાએ નોટ નંબરીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના શક્તિચોક પાસે...

મોરબીના બરવાળા ગામે દંપતીએ મહિલાને આપી જાનથી મારી નાંખવાની ધમકી

મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને દંપતીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ...

માળિયાના હરીપર પુલનું બાંધકામ ચાલુ હોવાથી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી

માળિયા (મી): સામખીયારી થી માળીયા આવવા-જવા માટે ના રસ્તામા હાઇવે રોડ પર આવેલ હરીપર પુલનુ બાંધકામ હાલે ચાલુ હોઇ જેથી રોડ ઉપર ટ્રાફિક જામની...

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે આપ્યું રાજીનામું

સરપંચ અને સભ્યો વચ્ચે વધતા જતા ગજગ્રાહના કારણે સજનપરના મહિલા સરપંચે રાજીનામું આપ્યા નું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે  ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામના...

મોરબી શહેરમાં નીચે મુજબના વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: તારીખ ૨૨.૧૧.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા વિસ્તાર વાવડી રોડ ફીડર રાધા પાર્ક, કારીયા સોસા, સોમૈયા સોસાયટી,...

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ

આગામી ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ 'રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩' કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર...

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન સંગીત સંધ્યા સાથે યોજાશે

મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજનાર છે. શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના જણાવ્યા...

મોરબીના ઇન્દિરાનગરમા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ સગીરનુ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો

મોરબી: મોરબીના શનાળા ગામે થોડા દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નવ ઈસમોએ એક જ પરીવાર પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો...

તાજા સમાચાર