Saturday, May 18, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં શહિદ દિવસ નિમિત્તે સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલી યોજાઈ

મોરબી: 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી સંસ્કાર સીટી માધવ રાત્રી...

ગોરખીજડીયા ગામ ના સરપંચ દ્વારા રોડ પર પેચવર્ક કરવા બાબતે આવેદન આપવામાં આવ્યુ

વાવડીના ગામના પાટીયા થી નારણકા સુધી ડામર પટી રોડ પેચવર્ક કરવા બાબતે કાર્યપાલ ઇજનેર ને આવેદન  આપવામાં આવ્યું મોરબી તાલુકાના વાવડી ના પાટીયા થી ખીજડીયા...

ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષા ના સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર મોરબી જિલ્લા રમતગમત અધિકારી કચેરી ના...

મોરબી શહેરના વિવિધ પ્રશ્ર્નો માટે ગાંધીનગર ખાતે બ્રિજેશ મેરજા ની શુભેચ્છા મુલાકાતે ભાજપ અગ્રણીઓ

આજ રોજ ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઇ કંઝારિયા તેમજ ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભીની આગેવાની હેઠળ મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર અને મોરબી નગર...

ગુજરાત માટે ગૌરવની વાત 20થી વધુ આઈપીએસ નોમીનેટ થવા જઈ રહ્યા છે

રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાંથી IPS...

પાલીકા પ્રમુખ સતવારા સમાજના હોવાં છતાં સતવારા વાડી વિસ્તાર ને અન્યાય થતો હોવા ની રાવ ઉઠી

વાડી વિસ્તારના કામો બાબતે પાલીકા પ્રમુખ નાં પતિ અને એક સતવારા સમાજના યુવાન નો ઓડીયો પણ વાયરલ થયો હતો મોરબી શહેર ની એ ગ્રેડ...

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાના લેબર ક્વાટરમાં ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે પાનેલી રોડ પર રહેતા રામજીભાઈ બાબુભાઈ ઉઘરેજા (ઉ.વ.32) યુવાને રફાળેશ્વર ગામ નજીક આવેલા કારખાના લેબર ક્વાટરમાં ગળેફાંસો...

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને ફૂલહાર કરી ર્શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં શહીદ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ...

મોરબીમાં ફેક આઇડી માંથી ગાળો ભાડનાર સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી ફેક મેસેજ કરવાનાં કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે મોરબી માં ફેક આઇડી માંથી અભદ્ર ભાષામાં બેફામ વાણી...

મોરબીમાં વિશ્વહિન્દુ પરીષદ તથા બજરંગ દળ સહિતની ભગીની સંસ્થાએ શહીદ વિરો ને પુષ્પાંજલિ અર્પણ કરી

1931 ની 23 માર્ચ નાં રોજ ક્રાંતિકારી યુવાઓ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી એટલે આ દિવસ ને દેશ ભરમાં શહીદ દિવસ...

તાજા સમાચાર