મોરબીના વાવડી રોડ પર આવેલ સુમીતનાથનગર પાયલ આરોગ્ય નિકેતન (ગુજરાત હોસ્પિટલ) ખાતે ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ (MBBS) દ્વારા તારીખ ૨૬-૦૧-૨૦૨૫ ને રવીવારના રોજ સવારે...
હાલમા છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકો ઠંડીની જગ્યાએ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પણ હજુ રાજ્યમાંથી શિયાળાએ વિદાય નથી લીધી
રાજ્યમાં...
ગુજરાતના મુખ્ય મંત્રી એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા
જેમાં હળવદ,લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ,ગણદેવી, ધરમપુર,...