Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના ખીજડીયા રોડ પુલીયા નજીકથી ઇંગ્લીશ દારૂની 156 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧,૨૮,૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને ટંકારા...

મોરબી: ગોર ખીજડીયા થી મોરબીને જોડતો માર્ગ પાકો બનાવવા કાર્યપાલક ઇજનેરને ગોર ખીજડીયા ગામના સરપંચે રજુઆત કરી

મોરબી: મોરબીના ગોર ખીજડીયા થી મોરબીને જોડતો માર્ગ પાકો બનાવવા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી...

માળીયાની જાજાસર અને દેવગઢ શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

માળીયા મી.: માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા અને દેવગઢ પ્રાથમિક શાળાના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત ગોંડલ અક્ષર મંદિર કાગવડ...

મોરબી ધૂન મંડળ દ્વારા વિધવા બહેનને રાશન કીટ અર્પણ

મોરબી : મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા શક્ત શનાળા ગામે બાવાજી વિધવા બહેનને રાશન કીટ આપવામાં આવી હતી. રાશનકિટ આપી ચિત્રા હનુમાનજી ધૂન...

મોરબીના કુબેરનગરમા રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇના દરોની 85 ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી કુબેરનગર રોયલપાર્ક ખાતે આવેલ રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇના દરોની ફિરકી નંગ- ૮૫ કિ.રૂ. ૧,૭૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે...

મોરબીના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સિરામિકમાં પતરા ચડાવતી વેળાએ પડી જતા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ વીનોદ અનિલભાઈ...

મોરબીના ગાંધી ચોક નજીક ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: મોરબીના ગાંધી ચોક નજીક ભંગાર વાળાની લારી પાસે ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી: ટીંબડી ગામના પાટીયા નજીક દેશી બનાવટી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબડી ગામના પાટીયા પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો...

વ્યાજખોરોના આતંક સામે પોલીસ એક્શનમાં, કાલે રાજકોટ રેન્જમાં 100 સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન

મોરબી: રાજ્યમાં વ્યાજખોરોનું દુષણ વધી ગયુ છે. ઉચા દરે વ્યાજખોરો વ્યાજની વસુલી કરતા હોવાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠે છે. સામાન્ય અને ગરીબ પરિવારોને...

વડવાળા ધામના મહંતનું મચ્છુકાંઠા પરગણામાં ઠેર ઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત

ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કનીરામ બાપુ સહિતના સંતમંડળનું હર્ષભર્યા આવકાર સાથે સ્વાગત રબારી સમાજની જગ્યા દુધરેજ વડવાળા ધામના મહંત કનીરામ બાપુ તથા સંતમંડળ હાલમાં મચ્છુકાંઠા પરગણામાં...

તાજા સમાચાર