Saturday, December 20, 2025
- Advertisement -spot_img

મોરબી

બગથળા સોશિયલ ગ્રુપનો 8મીએ 27મો વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબી: બગથળા સોશિયલ ગ્રુપનો ૨૭મો વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી તા. ૮ જાન્યુઆરી રવિવારના રોજ સાંજે ૩:૩૦ કલાકે ઘુનડા રોડ પર આવેલ...

હળવદની મેરૂપર શાળામાં દૂધ મંડળી દ્વારા આર.ઓ. અર્પણ

ઉત્પાદક સહકારી મંડળી મેરુપરનું શાળામા વધુ એક પ્રેરણાદાયી કાર્ય ... ઈન્ડસ્ટ્રીયલ આર.ઓ માટે રુ.૧,૦૦,૦૦૦ નું અનુદાન. શિક્ષણ એ આજનાં સમાજની જરુરિયાત છે. વર્તમાન સમયમાં સરકારી શાળા...

મોરબી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો 

કેશ ક્રેડિટ કેમ્પ અંતર્ગત ૯૩ સખી મંડળોને કુલ ૧૦૨.૯૦ લાખની સહાય અર્પણ કરાઈ મોરબી: જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના હોલ ખાતે કેશ...

સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 7 જાન્યુ. નાં રોજ વિવિધ સ્થળે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન

મોરબી: હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 11 સ્થળે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં...

મોરબીની બિલિયા શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ યોજાશે

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપ,શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા તા.01.01.2023 ને રવિવારના રોજ સાંજે 4.00 વાગ્યાથી ઋણાનુંબંધ શતાબ્દી...

સૌ.યુની.ના B.Sc. sem-5ના રીઝલ્ટમા નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ મોરબી જિલ્લામાં પ્રથમ

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1, 2, 3 નંબરએ નવયુગ કોલેજના સ્ટુડન્ટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 5ના...

ટંકારામાં ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

ટંકારા: રાજકોટ- મોરબી હાઇવે રોડ પર આવેલી ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ ગત તા.૩૦-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે...

મોરબીના પંચાસર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપાઈ: આરોપી ફરાર

મોરબી: મોરબીના પંચાસર રોડ મામાદેવના મંદિર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા...

મોરબીમાં એક શખ્સે ઘરે જઈ ગાળો આપી યુવકને જાનથી મારી નાંખવાની આપી ધમકી

મોરબી: મોરબીમાં પત્નીએ છુટાછેડા આપી બીજા લગ્ન કરી લીધા હોય જેનો ખાર રાખી એક શખ્સે ઘરે જઈ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી...

વાંકાનેર ખાતે તા.5 જાન્યુઆરી ના રોજ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે

નૂતન વર્ષનો પ્રારંભ કરીએ આયુર્વેદ સાથે અને જીવનને બનાવીએ આરોગ્યપ્રદ અને સુખમય વાંકાનેર: વાંકાનેર ખાતે નવા વર્ષના પ્રારંભે જ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન...

તાજા સમાચાર