રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે વિવિધ...
વધુ ગામડાંઓં ધરાવતા અને વસ્તીગણતરીએ મોટા કહીં શકાય તેવાં ટંકારા તાલુકામા કીડની સંબંધિત રોગો માટે ડાયાલિસિસ સેન્ટરની ખાસ જરૂરી હોય આ બાબતે ગ્રાહક સુરક્ષા...
હળવદમાં વર્ષોથી ગેરકાયદેસર નવા કોમ્પલેક્ષ, શોપિંગસેન્ટરો, સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવી બાંધકામ વિભાગના નિયમોનો ઉલારિયો કરતા હોય છે જેનો કિસ્સો હળવદ ના મેઈન...
મોરબી નિવાસી હાલ રાજકોટ સ્થાયી થયેલા અને Nilkanth Events ના નામથી વ્યવસાય કરતા પ્રતિકભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે
ત્યારે તેમના શુભચિંતકો અને પરિવારજનો તરફથી...
મોરબીમાં તા.31ને મંગળવારે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે તેમજ વર્લ્ડ ટોબેકો ડે...
શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર ત્રણ યુવાનોનું સન્માન કરાયું
મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામના જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે...