ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું છે. તેની...
ગુજરાતમાં કોરોના સંક્ર્મણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન થશે નહીં. રિલાયન્સ ગ્રૂપ ગુજરાતમાં 400 ટન...
હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર...
જસદણ જિલ્લાના નાગરિકોને કોરોના મહામારી સામે ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલા 100 બેડ ની સુવિધા ધરાવતાં કોવિડ કેર સેન્ટર નો...