Thursday, August 28, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત 

હળવદ: હળવદ તાલુકાના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઈ બેચરભાઈ ઝાપડા...

મોરબીમા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના સામા કાંઠે રહેતા વૃદ્ધને પોતાના ઘરે હાર્ટ એટેક આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં સરસ્વતી સોસાયટીમાં...

મોરબીમાં બીમારીથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબી એન્ટીક સીરામીકમા રહેતા વૃદ્ધનુ બીમારીથી મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી એન્ટીક સીરામીકમા રહેતા વિરેન્દ્રકુમાર રામરતનભાઈ વિશ્વકર્મા ઉ.વ.૭૦વાળા મોરબી ગાંધી ચોક મેલડી...

ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વાર 800થી વધુ પેકેટ પ્રસાદનું વિતરણ કરાયું 

ટંકારા: ભિમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વારા ૮૦૦ જેટલા લોકોને ગુંદી ગાંઠીયા લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ટંકારાના લજાઈ ગામે પૌરાણિક ભિમાનાથ મહાદેવનુ મંદિર...

માળીયા શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી

કલેક્ટરએ વરસાદ બાદ હવે આયોજનબદ્ધ કામગીરી કરવા સ્થળ પર અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ હાલ ધીરે ધીરે સ્થિતિ પૂર્વવત થઈ રહી...

વરસાદ બાદ જિલ્લામાં કોઈ પણ રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય શાખા કટિબદ્ધ

તમામ તૈયારીઓ સાથે આરોગ્ય વિભાગ સજ્જ ; વરસાદ બંધ થતાં જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ આરોગ્ય ટીમ ઘરે ઘરે જઈને કલોરીનેશન, દવા છંટકાવ, મચ્છરના...

મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ

મચ્છુ નદીના ભારે પ્રવાહ ના કારણે ધોવાયેલા મોરબી કચ્છ નેશનલ હાઈવે કરાઈ રહ્યો છે રીપેર મોરબી જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત...

મોરબીના વાવડી રોડ પર કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમા ભરાયેલ પાણીનો નિકાલ કરાયો

મોરબી: મોરબી જીલ્લામાં અતિભારે વરસાદના કારણે વાવડી રોડ ઉપર કપોરીની વાડી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં. આ અંગે આ વિસ્તારના નાગરિકો દ્વારા દેવાભાઈ અવાડીયાને...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરીયાત પૂર્ણ કરાઈ

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ને પગલે ચારે તરફ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સાથે લોકોને જીવન જરૂરીયાત વસ્તુઓ...

મોરબી-કચ્છ હાઇવે પર પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની સૂચનાથી યાતાયાત ફરી શરૂ કરાયો

નેશનલ હાઈવેની ચકાસણી કરી ભારે વાહનો સહિત તમામ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા માળીયાના હરીપર પાસે કે જ્યાં મચ્છુ નદીના...

તાજા સમાચાર