- Advertisement -spot_img

ગુજરાત

PMAJAY.. યોજના સહારે આયુષ હોસ્પિટલ જુગ જુગ જીવો…?

PJMJAY યોજના ખેડૂત પાક વીમા જેવી જ દર્દી બીમાર હોઈ કે ના હોઈ વીમો પાકો... આયુષ હોસ્પિટલ કાંડ પછી પ્રધાનમંત્રી (PMJAY) યોજના ખેડૂતોના પાક વીમા...

મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી: જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને લગ્નની...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો 

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત મા 1419 કરોડ અતિવૃષ્ટિ નુકશાની વળતર ચુકવાયુ જે પૈકી મોરબી તાલુકાને 76 કરોડ રકમ ખેડુતોના એકાઉન્ટમા સીધી ચુકવાઇ મોરબી તાલુકા...

મોરબી જિલ્લાના ખેડૂતો માટે કુદરતી જીવાત નિયત્રંણની માર્ગદર્શિકા બહાર પડાઈ

કુદરતી જંતુનાશકોના વપરાશથી જમીનમાં અને છોડમાં મિત્રકીટકોની સંખ્યા વધે છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા...

મોરબીના ભડીયાદ રોડ પરથી ચોરાવ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે...

મોરબી: શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે યુવક સાથે 85 લાખથી વધુની છેતરપીંડી 

મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપીને અનેક વેપારીઓ તથા યુવકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ...

ગુમશુદાની શોધખોળ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી 

વ્યક્તિ અંગે કોઈ જાણ કે માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો  મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તારીખ ૧૪/૦૬/૨૦૨૪ ની...

મોરબી જિલ્લામાં આગામી તારીખ 8 થી 10 ડિસેમ્બર દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે

આરોગ્ય વિભાગના ૬૦૦ કર્મચારીઓની ટીમ દ્વારા જિલ્લાના હાઈરિસ્ક વિસ્તારના ૦ થી ૫ વર્ષના કુલ ૩૭૪૮૭ બાળકોને ટીપા પીવડાવાશે મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦...

મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર જનકભાઈ રાજાનો આજે 5 ડીસેમ્બરે જન્મદિવસ તેઓ કચ્છ આમતક દૈનિક ન્યુઝ પેપરમાં મોરબી...

મોરબી નીવાસી સુશીલાબેન મગનદાસ નિમાવતનુ દુઃખદ અવસાન 

મોરબી નીવાસી સુશીલાબેન મગનદાસ નિમાવત (ઉ.વ.૯૭) તે સ્વ. ભાનુપ્રસાદભાઈ નિમાવત, જીતેન્દ્રભાઈ (બકાભાઈ) નિમાવત અને જયેશભાઇ નિમાવતના માતૃશ્રીનુ તા. ૦૪-૧૨-૨૦૨૪ ને બુધવારના રોજ અવસાન થયેલ...

તાજા સમાચાર