Tuesday, June 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જીવાપર (આમરણ) ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

મોરબી: મોરબીના જીવાપર રોડ પર આવેલ મારૂતિ પ્લાસ્ટિક કંપનીના બંધ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મંગલીબેન જાલમભાઇ આમલીયાર ઉ.વ.૨૦...

મોરબીમાં જુદી-જુદી બે જગ્યાએ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા‌ બે ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ થીમ હાઈટસની બહાર પાર્કીંગમાથી અને મોરબીના કાલીકા પ્લોટ એદ્રુશ પાન પાસે મસ્જીદની નજીક જાહેરમાં આફ્રીકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ...

મોરબીના રફાળેશ્વર ગામે વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ ચાર રસ્તા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી: સીરામીક કારખાનાના ગોડાઉનમાં એક ઈસમે પાંચ વર્ષની બાળકીની હત્યા નિપજાવી

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ન્યુ રોયલ સીરામીક ફેક્ટરીના ગોડાઉનમાં એક ઈસમે પાંચ વર્ષની બાળકીને લાલચ આપી કારખાનાના ગોડાઉનમાં લઈ જઈ શરીરે અડપલા...

મોરબીમાંથી આયુર્વેદિક શીરપની 1680 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના કુબેરનગરમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલ નંગ-૧૬૮૦/- કિ.રૂ.૨,૫૨૦૦૦/- નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીજન...

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન

મોરબી: મોરબી માળીયા (મી) મા વસતા તમામ રામાનંદી સાધુ સમાજ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી આયોજીત રાસોત્સવ - ૨૦૨૩ તારીખ - ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર...

રીક્ષામાં ભુલાઈ ગયેલ પર્સ મુળ માલીકને પરત અપાવતી મોરબીની ટીમ નેત્રમ

મોરબી: તા.૨૭-૦૯-૨૦૨૩ના રોજ અરજદાર પુરણનાથ શંકરનાથ રહે- રામકૃષણનગર ,મોરબી એક રીક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેન્કમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા, તે દરમ્યમાન...

શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી

મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું...

પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ

મોરબી: બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક અને મૂળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા MA., M.Ed. B.J.M.C. નો અભ્યાસ કરી હાલ શ્રી સરસ્વતી શિશુમંદિર -...

મોરબીના નવલખી બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવાયું

મોરબી: અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવતા સમગ્ર રાજ્ય પર વાવાઝોડાનુ ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મોરબીના નવલખી બંદર પર...

તાજા સમાચાર