મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
આગામી ૧૪-૦૧-૨૦૨૪ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ...
દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમગ્ર ઝાલાવાડ પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાશાળી તેમના પરિવારની વ્યક્તિઓની સાથે...
મોરબી: અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું.
અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત...
ટંકારા તાલુકાના સજનપર ગામે તા. 19/12/2023 ના રોજ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ
જેમાં શ્રી સજનપર પ્રાથમિક...
શકત સનાળા કુમાર શાળા ના પટાંગણમાં સવારે 8:00 વાગ્યે તમામ સ્પર્ધકોનું આગમન થયું અને તમામ સ્પર્ધકોની હાજરી અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.
વ્યવસ્થાપન સમિતિના સભ્યયો શકત...