Friday, June 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં શહીદ દિને 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ 

યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ...

મોરબી ત્રાજપર નજીક ને.હા. રોડ પર બાઈકે હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીમાં દિનપ્રતિદિન અકસ્માતના પ્રમાણમાં વધારો ; અકસ્માતના લિધે વધુ એક મહિલાનું મોત મોરબી: મોરબીના ત્રાજપર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર બાઈકે મહિલાને હડફેટે ગંભીર ઈજાઓ...

શહીદ દિવસ એટલે શું? 23 માર્ચને કેમ શહીદ દિવસ તરીખે ઉજવવામાં આવે છે

આજથી લગભગ 90 વર્ષ પહેલા ભારતના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક ભગતસિંહને બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. આ દિવસે સુખદેવ, ભગતસિંહ સાથે હતા...

મોરબીના નીચી માંડલ ગામે પાણીનાં ટાંકામાં ડુબી જતાં મહિલાનું મોત

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કેરાવીટ સીરામીક કારખાનામાં પાણીના ટાંકામાં પડી ડુબી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ તેજલબેન અજયભાઇ રાઠવા ઉ.વ-૨૪...

મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર કારે હડફેટે લેતા સ્કુટર ચાલક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર કારે માયેસ્ટ્રો સ્કુટર હડફેટે લેતા સ્કુટર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ...

મોરબીમાં યુવાન પાસે તોતીંગ વ્યાજ વસુલીને પઠાણી ઉઘરાણી કરનાર ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીમાં ચાર શખ્સોએ યુવકને અલગ અલગ સમયે ઉંચા વ્યાજે રૂપિયા આપી મુળ મુદલ ઉપરાંત વધુ વ્યાજ વસુલી ચારે શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી જાનથી...

મોરબીના ટીંબડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં સુપ્રિમ પેપરમીલ કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીની લીજેંડ ક્રિકેટ ટ્રોફીમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે જેથી હવે તેઓ લીજેંડ...

ટંકારામાં આર્યવીર દળ દ્વારા ગુરુવારે શહીદ દિવસ નિમિતે મશાલ રેલી યોજાશે

ટંકારા: ટંકારા આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા શહીદ દિવસ નિમિતે દેશના વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મશાલ રેલી...

મોરબીના આંખજા દંપતિએ દેહદાન અને ઉમિયા માનવ મંદિરના કાયમી ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું

જયંતીભાઈ આંખજા અને રંજનબેન આંખજા બંને દંપતિએ મૃત્યુબાદ દેહદાન અને જીવન પર્યંત ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું. મોરબી: મોરબીના લોકો અનેકવિધ સેવાકાર્યો, સેવાકીય...

તાજા સમાચાર