Monday, May 13, 2024
- Advertisement -spot_img

ગુજરાત

ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થશે, CM એ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત...

વિશ્વ સાઇકલ દિવસ: શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ અડધો કલાક સાઇક્લિંગ જરૂરી

આજે વિશ્વ સાઈકલ દિવસ.... પહેલા માણસ મજબૂરીથી સાઇકલ ચલાવતો આજે મજબૂર થઈ અને સાઇકલ ચલાવે છે,ડોકટરો સલાહ આપે છે કે ફેફસાંને મજબૂત રાખવા તેમજ...

રાજકોટમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા, 24 કલાકમાં 2 દર્દીના મોત,બ્લેક ફંગસના 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092...

તાલાલા ગીરનું વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્ર માર્ગે ઇટાલી પહોચશે !

તાલાલા પંથકનુ વિશ્વપ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી હવે પ્રથમ વખત સમુદ્રમાર્ગે ઈટાલી પહોંચશે. મુદ્રા પોર્ટ ઉપરથી 14 ટન કેસર કેરી 15000 બોક્સ ભરેલ જહાજ...

ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ,કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે....

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને રાજકોટમાં રહેવા માટે કલેક્ટર મંજૂરી આપશે, દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટ કલેક્ટરને અધિકૃત કરાયા.

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13...

રાજકોટમાં 24 કલાકમાં 6ના મોત, બપોર સુધીમાં 33 કેસ નોંધાયા,રાજકોટના 150 ગામ મહામારીમાંથી મુક્ત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં 33 કેસ નોંધાયા છે....

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

જનતાને ઓનલાઇન ફ્રોડથી બચાવવા ગાંધીનગરમાં CID ક્રાઇમ સાયબર સેલ કાર્યરત, જો તમારી સાથે છેતરપિંડી થઇ છે તો કોલ કરો સાયબર સેલના 155260 નંબર પર...

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ...

નફાની વાત : વરિષ્ઠ નાગરિકોને FD થી વધુ ફાયદો, વિશાળ બેંકોની ઓફર વિશે જાણો

જો તમે કોરોના સમય દરમિયાન પૈસાની ચિંતા કરો છો અને તમારી બચત પર વધુ વ્યાજ મેળવવા માંગો છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) યોજનાઓમાં રોકાણ...

તાજા સમાચાર