Saturday, April 20, 2024
- Advertisement -spot_img

દેશ

આ નિયમો 1 જૂનથી બદલાશે, Google અને YouTube ની આ સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે !

1 જૂન, 2021થી ટેકનોલોજીની દુનિયામાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી વપરાશકર્તાઓને મોટો ફટકો પડી શકે છે. મતલબ કે વપરાશકર્તાઓએ ગૂગલ ફોટોની...

Cyclone Yaas Effect : પીએમ મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક યોજી, તુફાનથી થયેલ નુકશાન અંગે થઇ ચર્ચા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ચક્રવાત યાસે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ વેર્યો...

કેન્દ્રએ કહ્યું- ગંભીર કિસ્સાઓમાં વ્હોટ્સએપે અમને જાણકારી આપવી જ પડશે;ગૂગલ નવા નિયમોનું પાલન કરશે, ટ્વિટરએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો 3 મહિનાનો વધારાનો સમય !

ભારતમાં ચાલી રહેલા કોઇપણ અંગત ઓપરેશન અહીંયાના કાયદાનો ભાગ છે. વ્હોટ્સએપ દ્વારા ગાઇડલાઇનનું પાલન ન કરવું એટલે આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરવા સમાન છે....

શું કોરોના કોકટેલ દવાઓથી મરી જશે? દિલ્હીમાં ઉપયોગ શરૂ, નવા દર્દીઓ પર 70% સુધી અસરકારક.

કોરોના વાયરસ રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં હવે દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. કોરોનાને હરાવવા અસરકારક એવી monoclonal antibodies cocktail (મોનોક્લોનલ એન્ટિબોડીઝ )એટલે...

શિવસેનાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું – હિન્દુઓની શબવાહિની બનીને ન રહી જાય ગંગા.

કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું...

ચક્રવાત યાસ Live Update: ઓડિશામાં તૂફાન ટકરાવવાની પ્રક્રિયા શરૂ, આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, એનડીઆરએફે રેકોર્ડ સંખ્યામાં પ્રથમ વખત પાંચ રાજ્યોમાં કુલ ૧૧૩...

અત્યંત ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા ચક્રવાત યાસ ઓડિશામાં ત્રાટકવાનું શરૂ થઈ ગયું છે જે 2-3 કલાક સુધી ચાલશે. જેના કારણે અનેક વિસ્તારોમાં...

નેજલ રસી બાળકોને કોરોનાથી રોકવામાં અસરકારક બનશે, જે ઇન્જેક્ટેબલ રસી કરતા વધુ અસરકારક છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્ર્મણનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અનેક રાજ્યોએ તેની સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે....

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું મોટું નિવેદન, કહ્યું – નિયમો સ્વીકારશે.

દેશમાં કાર્યરત તમામ વિદેશી ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ સાથે, આ મામલે ફેસબુકનું મોટું નિવેદન બહાર આવ્યું છે. કંપનીએ...

એલર્ટ : યાસ આગામી 24 કલાકમાં ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ શકે છે, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ, યાસ અંગે ગૃહમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક.

વાવાઝોડા તૌક્તે બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડા યાસનો સામનો કરવા માટે સરકાર અને સેના સંપૂર્ણ પણે સજ્જ થઈ ગઈ છે. એક તરફ ગૃહ...

ફક્ત કોગળા કરવાથી કોરોના ટેસ્ટ થઇ જશે, ICMR એ પણ મંજૂરી આપી !

રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) એ કોરોનાવાયરસ પરીક્ષણ માટેનો એક માર્ગ શોધી કાઢ્યો છે, જેમાં ફક્ત કોગળા કરવાથી (ગાર્ગલિંગ,Gargling) કોરોના ટેસ્ટ થઇ જાય...

તાજા સમાચાર