આઇપીએલ 2021 પહેલા ઘણા ખેલાડીઓએ કોરોના રસી લેવાનો ઇનકાર કર્યો હતો – અહેવાલ
ઘણા ખેલાડીઓને કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ આઇપીએલ 2021 મુલતવી રાખવામાં આવ્યાને 12 દિવસ થઈ ગયા છે, પરંતુ તેની અસર હજુ પણ ખેલાડીઓ પર છે....
જાપાનમાં કોરોના સંક્રમણ વધ્યું હોવા છતાં આઈઓસીના પ્રવક્તાનું નિવેદન, લોકોના કહેવાથી ઓલિમ્પિક રદ નહીં થાય.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ના પ્રવક્તા માર્ક એડમ્સે જાપાનનો જનમત નકારાત્મક હોવાથી ટોક્યો ઓલિમ્પિક રદ થવાની આશંકાને ફગાવી દીધી છે. બીજી તરફ દેખાવકારોએ આઇઓસી વર્ચ્યુઅલ...
આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગ: ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો દબદબો, જાણો અન્ય ટીમોની સ્થિતિ.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે ટેસ્ટ ટીમોનું નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આ યાદીમાં ટોચ પર છે જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા...
IPL 2021 ની બાકીની મેચોમાં નહીં રમી શકે ઈંગ્લેન્ડના ખેલાડી ECBના ક્રિકેટ ડાયરેક્ટરએ આ કારણ આપ્યું.
જૂન થી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનું શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે અને જો આ વર્ષે આઇપીએલની બાકીની મેચો નવેસરથી યોજાય તો ઈંગ્લેન્ડના ક્રિકેટરો રમી શકશે નહીં....
ઈંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને કોરોનાગ્રસ્ત ભારતીય લોકો માટે હિન્દીમાં ટ્વીટ કર્યું, લોકો થયા ભાવુક.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. પીટરસન તાજેતરમાં ભારતમાં હતો. તે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોમેન્ટ્રી કરી રહ્યો...
બીસીસીઆઇના વડા સૌરવ ગાંગુલીએ આઇપીએલ-14ની બાકીની મેચો અંગે સ્પષ્ટતા કરી કે…..
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બાકીની 31 મેચો ક્યારે અને ક્યાં થશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. બીસીસીઆઈ પાસે ટુર્નામેન્ટની બાકીની મેચો યોજવા...
કોરોના સામેની લડાઈમાં વિરાટ અને અનુષ્કાની નવી પહેલ, જરૂરિયાતમંદ લોકો માટે આ અભિયાન શરૂ કર્યું.
ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેતા અનુષ્કા શર્માએ ફંડ એકત્ર કરવાના પ્રોજેક્ટમાં 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, સાથે જ દેશની કોરોના...
એમએસ ધોનીએ ઘરે જતા પહેલા આ શરત મૂકી, જાણીને તમને પણ ધોની પ્રત્યે માન જાગશે.
ધોનીના ગુણો તેને સૌથી ખાસ બનાવે છે અને ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે તે કેપ્ટન્સનો પણ કેપ્ટન કેમ છે અને તેના સાથી...
બિગ બ્રેકિંગ: IPLને મુલતવી રાખવામાં આવ્યો, એક પછી એક અનેક ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યા.
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં...
કોરોનાને કારણે બદલી શકે છે BCCI નો IPLપ્લાન, હવે આ એક શહેરમાં રમાશે તમામ મેચો ?
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સિઝનમાં કોરોનાને કારણે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લઈ શકાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટમાં આગળ...