Thursday, April 25, 2024
- Advertisement -spot_img

રમત-જગત

WTC ફાઇનલ ડ્રો અથવા ટાઇ થશે ત્યારે શું થશે? ICC એ કરી આ જાહેરાત.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18-22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. જો મેચ ડ્રો અથવા ટાઈ થશે તો બંને ટીમોને...

શું તમે જાણો છો વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ક્યું છે? BCCI ની આવક સાંભળીને ઉડી જશે તમારો હોંશ.

ક્રિકેટ વિશ્વની સૌથી પ્રખ્યાત રમતોમાંની એક છે. ભારતીય લોકોનો ક્રિકેટ પ્રત્યે અલગ જ લગાવ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં...

રિપોર્ટ: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ રદ થઇ શકે છે, IPL બન્યું કારણ ?

કોરોના સંક્ર્મણની બીજી લહેરરમતગમતની દુનિયાને પણ અસર કરી રહી છે. રોગચાળાના ફેલાવાને કારણે ઘણી ક્રિકેટ શ્રેણીઓ અને લીગ કાં તો રદ કરવામાં આવી હતી...

પ્રશંસનીય: વિરાટ-અનુષ્કાએ જીત્યું સૌનું દિલ, SMA પીડિત બાળકની દવા માટે 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરી. જાણો આ SMA બિમારી વિશે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સાથે મળીને 16 કરોડ રૂપિયા એકત્ર કરવામાં...

BCCI કોરોના મહામારીની લડતમાં આગળ આવ્યું, ઓક્સિજન કંસંટ્રેટરર્સનું વિતરણ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના મહામારીની ચાલી રહેલી લડાઈમાં આગળ આવ્યું છે. બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તે રોગચાળાને દૂર કરવાના ભારતના...

રાહુલ દ્રવિડએ આગામી શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓને કોચિંગ આપવા સંમતિ આપી, જાણો આ મેચનું શેડ્યુલ.

અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમના કોચ બનવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ દ્રવિડએ આગામી શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓને...

આઇપીએલ 2021: બાકીની મેચો માટે India vs England ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ બદલાશે ? બીસીસીઆઇએ ઇસીબીને આ વિનંતી કરી.

કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે...

ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે, આ ટીમ સાથે થશે મુકાબલો, જય શાહે આપી જાણકારી.

ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે...

ટી-20 વર્લ્ડ કપ : 29 મેના રોજ બીસીસીઆઇની એજીએમની મહત્વની બેઠક, આ વિશે થશે ચર્ચા.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપની યજમાની અંગે ચર્ચા કરવા માટે 29 મેના રોજ એસજીએમની બેઠક બોલાવી છે. સૂત્રએ મંગળવારે સમાચાર...

સચિન તેંડુલકરનો ખુલાસો કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી આ બાબતનો સામનો કર્યો.

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યું હતું કે, તે પોતાની 24 વર્ષની કારકિર્દીમાં મોટા ભાગે તણાવમાં રહ્યો હતો. બાદમાં તે સમજવામાં સફળ રહ્યો હતો...

તાજા સમાચાર