Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ પકડાયા

માળીયા : ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમી રહેલા (1) પ્રવીણભાઇ વિઠ્ઠલભાઇ દેગામા (2) કૈલાશભાઇ બાબુભાઇ શીશણાદા (3) સોંડાભાઇ દેવશીભાઇ દેલવાડીયાને માળીયા પોલીસે તીનપતિનો જુગાર...

ટંકારાના જબલપુર ગામે પરિણીતાનો કોઈ કારણોસર આપઘાત

ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો...

કોસ્મેટિકની દુકાન ધરાવતા વેપારી સાથે રિલાયન્સ મોલના સબ મેનેજરે 17.35 લાખની છેતરપિંડી કરી !

મોરબીના નવાડેલા રોડ ઉપર કોસ્મેટિકની દુકાન ધરાવતા વેપારી સાથે રિલાયન્સ મોલના સબ મેનેજરે રૂપિયા 17.35 લાખની છેતરપિંડી કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો...

ઘર કા ભેદી લંકા ઢાયે :- આંગડીયા પેઢીના કર્મચારીઓએ જ ૩૦ લાખની રોકડ ભરેલ થેલો કર્યો ગાયબ

રાજકોટ-ભુજ રૂટની બસમાં આંગડિયા પેઢીના પૈસા ભરેલ થેલાની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાયી હતી ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે...

મોરબી : લમ્પી ડિસીઝ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

નિયંત્રણી પગલા રૂપે આ જાહેરનામું ૧૦ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે "લમ્પી સ્કીન ડીસીઝ" પશુઓ માટેનો એક અનુસૂચિત રોગના સંદર્ભમાં ગુજરાત રાજયના મોરબી જિલ્લાને નિયંત્રિત વિસ્તાર"...

જાસપુરમાં હશે અમદાવાદના ફેફસાઃ વિશ્વઉમિયાધામ ખાતે 1.5 લાખ વૃક્ષનું ઉપવન તૈયાર થશે

1.5 લાખ વૃક્ષો સાથે બની રહેલું વિશ્વઉમિયાધામ ઉપવન ભારતને વિશ્વસ્તરે કાર્બન ક્રેડિટ અપાવશે અમેરિકા-બ્રિટન જે કાર્બન ક્રેડિટ માટે મથે છે તે વિશ્વઉમિયાધામના ઉપવનના 1.5 લાખ...

મોરબી માળિયા હાઇવે પર મની ટ્રાન્સફરના પૈસાની લૂંટ !

મોરબી માળિયા હાઇવે પાસે આવેલ બહાદુરગઢ ગામ નજીક મની ટ્રાન્સફર અને આંગડિયા પેઢીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લેવામાં આવ્યો હતો ત્યારે ચકચાર મચી ગઈ...

મોરબીમાં ઇ-એફ.આઈ.આરનો પ્રારંભ, પોલીસે દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાહન ચોરી સહિતના કિસ્સાઓમાં ભોગ બનનાર ઓનલાઇન પોર્ટલ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇ – ફરિયાદ નોંધવાની સિસ્ટમ...

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાશે

શિવભક્તો માટે પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ યોજાશે. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ...

સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની મુલાકાત લીધી

સમિતિએ હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના જુદા જુદા વિભાગોની માહિતી મેળવી હળવદ ખાતે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ...

તાજા સમાચાર