Saturday, May 10, 2025
- Advertisement -spot_img

મોરબી

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૨૪-૪ થી સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

બાળવિદુષી રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ...

3 દિવસ માવઠાની આગાહી કરાઈ 20 થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ હવામાન વિભાગના અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની...

ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા દવા પી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી બનાવની મળતી વિગતો મુજબ ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ...

મોરબી માંથી ત્રણ વાહનો ચોરાયા વાહન ચોર ગેંગ થઈ સક્રિય

મોરબી : મોરબી શહેરમાં બાઈક ચોરી નાં બનાવો માં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો હોય બાઇક ચોરો પાછાં સક્રિય થયા હોય તેવું સામે આવ્યું છે...

મોરબીનાં નાનીવાવડી ગામે દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામમાંથી પોલીસે હાથ બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં...

ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે

તાજેતર માં ગુજરાત ની ભાજપ સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુધ વિધાન સભા માં કાળો કાયદો પસાર કરી માલધારી સમાજ અને...

મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. ...

મોરબીમાં માલધારી સમાજ માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની માંગ

વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : રાજયના શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા સરકાર દ્વારા જાહેર કરાયું છે. ત્યારે...

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ-પક્ષી માટે પીવાના પાણીની કુંડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ

આજ રોજ મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું ...

વિવિધ પ્રશ્નો મામલે મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પાણી, રસ્તા, નર્મદા કેનાલ સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ બેઠકમાં મંત્રીએ જિલ્લાના...

તાજા સમાચાર