ઇચ્છુક ઉમેદવારોએ ૨૯ જુલાઈના આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઉપસ્થિત રહેવું
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન...
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ઉજ્જવલ ભારત-ઉજવલ ભવિષ્ય કાર્યક્રમનું આયોજન પટેલ સમાજ વાડી-સનાળા ખાતે કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત...
સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર કાર્યક્રમમો યોજાયા
સમગ્ર રાજ્યમાં ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વંદે ગુજરાત વિકાસયાત્રાનું...
આજરોજ જિલ્લામાં કોરોના ના ૧૧ કેસ નોંધાયા.મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ કેસ નોંધાયા તો બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના ૬ કેસ...