Wednesday, April 22, 2026
- Advertisement -spot_img

મોરબી

રઘુવંશી એકતા મહાસંમેલન મા સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓનુ ઘોડાપુર મોરબી મુકામે તા.૧૭-૭ રવિવાર ના રોજ ઉમટી પડશે

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આયોજીત રઘુવંશી મહાસંમેલન નો મુખ્ય ઉદેશ રઘુવંશી સમાજ ની એકતા તથા રઘુવંશી સમાજ ના એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી...

લ્યો બોલો ! હવે પોલીસ પર પણ હુમલો ?

મોરબી એલસીબી પર ટંકારા નજીક આરોપીઓ એ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના એ...

મેઘપર(ઝાલા) ગામે શૈક્ષણિક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું

ટંકારા તાલુકાના મેઘપર(ઝાલા) ગામે આવેલ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોમા રહેલ સુષુપ્ત શક્તિઓ પિલાવવા માટે...

મોરબી :- નવા ધરમપુર ગામે પત્તા રમતા જુગારીઓ પકડાયા

મોરબીના નવા ધરમપુર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગારની રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 16,390/- સાથે પકડી પાડવામાં આવ્યા છે મોરબી તાલુકાના નવા...

પતિને કામધંધો કરવાનું કહેતા પતિ એ પત્નીને માર માર્યો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પતિ કઈ કામધંધો ન કરતો હોય પત્નીએ કામધંધો કરવાનું કહેતા તેમજ સાસરિયાની ચડામણીથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને...

પ્રોહિબીસનના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને પાસા હેઠળ મધ્યસ્થ જેલ હવાલે કરાયા.

વાંકાનેર પોલીસ દ્વારા પ્રોહિબીસનના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ તેને મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પ્રોહિબીસનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી (૧) લાલુરામ...

બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવશે.

મોરબી પોલીસને પાસા વૉરંટના આરોપીઓને બજવણી કરવા સૂચના આપવામાં આવી હોઈ ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા મોટરસાયકલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિકાસભાઈ ભરતભાઈ પનારા...

હે…! મકાનના ફળિયા નીચે જમીન માંથી ૯૦ બોટલ દારૂ મળ્યો.

આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે. ગુજરાતમાં દારૂબંધી છે. છતાં પણ ઠેર ઠેર દારૂ વહેચાય છે. તેમજ પોલીસ દ્વારા અવારનવાર મોટા જથ્થામાં દારૂ પકડી...

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૧ કેસ નોંધાયા, એક્ટિવ કેસ ૪૯.

જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૧ કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના ૩ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના ૬...

મોરબી નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા દવા છંટકાવની કામગીરી શરૂ

વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે...

તાજા સમાચાર