- Advertisement -spot_img

મોરબી

ટંકારા ભાજપ યુવા આગેવાન પણ બન્યો વ્યાજખોરોનો શિકાર: ફરીયાદ નોંધાઈ

ટંકારા ભાજપ યુવા આગેવાન મોરબી ભાજપ યુવા આગેવાનનો વ્યાજખોરીનો શિકાર બન્યો ? ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવકે આરોપી પાસેથી વ્યાજે નાણાં લીધેલ હોય જે યુવકે...

માળીયાના બગસરા ગામે બળજબરીથી વ્યાજખોરે સહીં કરાવી કોરા ચેક પડાવ્યા

મોરબી જિલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે ત્યારે માળિયાના બગસરા ગામે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવક પાસેથી બળજબરી પૂર્વક સહી કરાવી કોરા ચેક પડાવી જાનથી...

મોરબીમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી 

મોરબીના સામાકાંઠે રહેતા યુવકે જે તે સમયે એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે મૃત્યુ પામતા તેના ભાઈએ યુવકને ઓફિસે બોલાવી વ્યાજની ઉઘરાણી...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર આઠ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં રહેતા યુવક તથા તેના પિતાએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જેનું ઉંચુ વ્યાજ તથા...

મોરબીમાં વાવડી ચોકડી નજીક બોથડ પદાર્થ ઝીંકી યુવકની હત્યા

મોરબીની વાવડી ચોકડી નજીક પંચાસર ચોકડી તરફના રસ્તા પર કોઈ અજાણ્યા શખ્સે યુવકને માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગંભીર ઇજા કરી મોત નિપજવ્યુ હોવાની...

મોરબી વ્યાજખોરોના ખતરનાક ખૌફ !! લોકોનો ભભૂકતો આક્રોશ

પોલીસ-પોલિટિક્સના લોક દરબારમાં વ્યાજખોર અને પોલીસ પર અરજદારો વરસી પડ્યા પી. આઈ.પંડ્યા અને સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પીઆઇ ની કામગીરી સામે પણ...

માળીયાના તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામોને સિંચાઇનું પાણી પુરૂ પાડવા કોંગ્રેસની માંગ

માળીયા તાલુકાના મોટા દહીસરા, તરઘડી તથા ચાંચા વદરડા સહિતના બિન કમાન્ડર એરીયાના ગામોને સિંચાઇનું પાણી પુરૂ પાડવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ...

મોરબી તાલુકા પોલીસની ટીમો દેશી દારૂના હાટડા પર ત્રાટકી; 23 શખ્સોની ધરપકડ, દશની શોધખોળ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કરી અલગ અલગ ટીમ બનાવી દેશીદારૂના કુલ ૨૩ કેસ સાથે દેશીદારૂ લીટર -૨૯૮ કિ.રૂ.૫૯,૬૦૦/- ના...

GPSC દ્વારા લેવામાં આવતી ઇજનેર સેવા વર્ગ -1,2 તથા ગેટની પરીક્ષા માટે મોરબી ખાતે સેમિનાર યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનાર ઇજનેર સેવા (સિવિલ) વર્ગ-૧,અનેર ની પરીક્ષાઓ તેમજ રાજ્ય સરકાર દ્વરા લેવામાં આવતી ગેટ(GATE) ની પરીક્ષાના માર્ગદર્શન...

મોરબી જિલ્લામાં 406 દિવ્યાંગોને વિનામૂલ્યે ST બસ પાસનો તો 256 દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

દર વર્ષે તારીખ ૦૩ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો...

તાજા સમાચાર