- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં વેપારી યુવક પાસેથી લાખોનો મુદ્દામાલ પડાવી ખંડણી માંગનાર વિશાલ રબારી બાદ વધુ બે આરોપીની અટકાયત

મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટમા દુકાન ધરાવતા વેપારી પાસેથી શનાળા ગામના એક શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી અને આરોપી દ્વારા વેપારી પાસેથી...

મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખભાઈ પટેલની મોદક તુલા કરવામાં આવી

મોરબીના ભામાશા અને ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલની થયેલ મોદક તુલા સાંઈઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ મોકલાશે મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા હજારો...

મોરબી શહેરમાં અવારનવાર વ્યાજના ગુનામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા સુરત લાજપોર જેલ હવાલે કરાયો છે. મોરબી...

છત્તીસગઢથી ગુમ થયેલ વૃદ્ધાને મોરબીના રંગપરથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી શી ટીમ 

મોરબી: છત્તીસગઢ રાજ્યના મુંગેરી જીલ્લામાંથી ગુમ થયેલ વૃધ્ધાને મોરબી તાલુકાના રંગપર ગામની સીમમા આવેલ કારખાનામાંથી શોધી કાઢી પરીવાર સાથે મોરબી તાલુકા પોલીસ સી ટીમે...

મોરબી તાલુકામાંથી અપહરણ થયેલ બાળક સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર વયના બાળકનુ અપહરણ કરનાર આરોપીને તથા અપહરણ થયેલ બાળકને મોરબી તાલુકા પોલીસે શોધી કાઢેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન...

મોરબીમાં ગુરુ નાનક જયંતીની ભક્તિભાવથી ઉજવણી; વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ 

મોરબી સિંધી સમાજ દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી...

ટંકારામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ 

ટંકારા તાલુકામાં કોઈ કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. જેથી આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ટંકારામાં ટેકાના ભાવે મગફળીની...

ટંકારા નગરપાલિકામાંથી કલ્યાણપર ગામને બાકાત કરાયું

 ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં તેની ચુંટણી પણ આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના અને સિમાંકન બેઠકોની ફાળવણીનો મુસદ્દો તૈયાર કરવામાં...

ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન 

મોરબી: 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ...

ટંકારા: પદ્મશ્રી દયાલમુની આર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાંતિયજ્ઞ તથા શ્રદ્ધાંજલિસભાનુ આયોજન 

ટંકારા: ચારે વેદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા સ્મૃતિવિશેષ પદ્મશ્રી દયાલમુની આર્યનુ ૯૦ વર્ષની ઉંમરે ગઇકાલ તા. ૧૪-૧૧-૨૦૨૪ ને ગુરુવારના રોજ નિધન થયેલ છે.  દયાલમુની આર્યને...

તાજા સમાચાર