Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના ધુનડા (ખા) ગામે કપાસમાં છાંટવાની ઝેરી દવા લાગતા શ્રમીકનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામે કપાસમાં દવા છાંટતા હોય ત્યારે ઝેરી અસર થતા દવા લાગી જતા શ્રમીકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દીપકભાઈ...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીમાં જોન્સનગરના ઢાળ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીમાં જોન્સનગરના ઢાળ...

હળવદમાં યુવક અને તેના મિત્ર પર સાત શખ્સોનો છરી વડે હુમલો

હળવદ: હળવદમાં મોરબી ચોકડી કનૈયા હોટલ પાસે યુવકના ઓળખીતા સાથે કેટલાક શખ્સો ઝગડો કરતા હોય જેથી યુવક તથા તેનો મિત્ર આરોપી શખ્સોને સમજાવવા જતા...

મોરબી વાસીઓના દરેક પ્રસંગને યાદગાર બનાવવા શક્તિ પાર્ટી પ્લોટ અને આનંદ પાર્ટી પ્લોટ એક નવા અંદાજમાં તૈયાર

આપના દરેક પ્રસંગને બનાવો યાદગાર: લગ્ન, રિસેપ્શન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગો ઉજવવા માટેનું ઉત્તમ સ્થળ એટલે શક્તિ પાર્ટી પ્લોટ અને આનંદ પાર્ટી...

વાંકાનેર સીટી પો.સ્ટે.ના પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને ચોટીલા થી પકડી પાડતી AHTU ટીમ મોરબી

વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટીમાંથી પકડી પાડતી AHTU ટીમ મોરબી. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી...

મોરબીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના આલાપ રોડ પર મધુરમ સોસાયટીમાં રહેતા યુવકનું ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર મધુરમ સોસાયટી શેરી...

મોરબીના હરીપર-ગાળા પેટા કેનાલના પાણીમાં ડુબી જતાં બે યુવકના મોત

મોરબી: મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામની સીમ જીવરાજભાઈ પટેલની વાળીની સામે હરીપર -ગાળા પેટા કેનાલ સાયફન પાસે પગ લપસી કેનાલના પાણીમાં ડુબી જતાં બે...

ટંકારાના ઘુનડા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેણાંક મકાનના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે...

મોરબીના લીલાપર રોડ પર યુવકને ચાર શખ્સોએ મુંઢમાર માર્યો 

મોરબી: મોરબીના લીલાપર રોડ પર યુવક હનુમાનજીના મંદિરે ગયો હોય ત્યારે બે શખ્સોએ યુવકને અહી કેમ આવ્યો છો તેમ કહી ગાળો આપી માર મારેલ...

વિશ્વઉમિયાધામ ખાતે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી

જન્માષ્ટમી એટલે જગતના અધિપતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો દિવસ અને આ દિવસ વિશ્વભરમા વસતા તમામ સનાતનીઓ માટે આનંદનો અને ઉત્સવનો દિવસ છે. ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ...

તાજા સમાચાર