Tuesday, August 12, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ બાનાવવા અંગે સી.એમ ને પત્ર લખી કરાઈ રજુઆત

મોરબી: મોરબી ઉમિયા સર્કલે ખાતે હજારો વાહનોનો ઘસારો રહેતો હોવાથી ભારેખમ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઉમિયા સર્કલે ફલાય ઓવરબ્રિજ ઓવરબ્રીજની આવશ્યકતા છે તેથી ઓવરબ્રિજ...

મોરબી : કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે તા ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી...

મોરબીની રંગપર માધ્યમિક શાળાના પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી મહોત્સવ ઉજવાશે

માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનારનું સન્માન કરાશે. મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી જેને...

ટંકારાના હરિપર નજીક બાઈક સ્લીપ થતા યુવકનુ મોત

મોરબી: ટંકારા તાલુકાના હરિપર ગામ નજીક બાઈક સ્લીપ થઇ જતાં યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હજનાળી ગામે રહેતા ચીરાગભાઈ અનીલભાઈ ઓરીયા...

મોરબીના ઉંટબેટ શામપર ગામે પ્રેમસંબંધમાં મદદ કરવી યુવકને પડી ભારે

મોરબી: મોરબી તાલુકાના ઉંટબેટ શામપર ગામે પ્રેમસંબંધમાં બંનેને મદદ કરતો હોવાનું જાણવા મળતાં બે શખ્સોએ યુવકને માર મારી ફેક્ચર જેવી ઈજા પહોંચાડી હોવાની મોરબી...

મચ્છુનગર ગામે મહીલાને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ

મોરબી: મોરબી તાલુકાના મચ્છુનગર ગામે મહીલાનુ એક શખ્સે બાવડું પકડી જાતી વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં...

રૂ. 2.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ ડીવિઝન પોલીસ, બે ફરાર

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરને મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના માર્ગદર્શન કરેલ...

મોરબી -૨ પાડાપુલ પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી-૨ પાડાપુલ પરથી નીચે પડી જતા વૃદ્ધનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી -૨ વૃંદાવન પાર્ક એપાર્ટમેન્ટ બ્લોક નં -૭૦૧...

“સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવનો ૩૧મીથી ભવ્ય પ્રારંભ.

સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું સતત ૧૪ માં વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન. મુંબઈ લાલબાગ ના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આવ્યો...

આવતીકાલે વાંકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું

ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા સાત દિવસના ઉપવાસ આંદોલન અનુસંધાને ગઈકાલે શનિવારના રોજ રાત્રે ઉપવાસ છાવણી ખાતે મળેલ મિટિંગમાં ચેમ્બર ઓફ...

તાજા સમાચાર