- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ઉંચી માંડેલ ગામેથી બે બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામેથી અજાણ્યા ચોર ઈસમો બે બાઈક ચોરી કરી ગયા હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મળતી...

મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં મોબાઈલ ચોરી કરનાર ઈસમ પકડાયો

મોરબી: મોરબી જીલ્લામાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર એક ઇસમને ચોરેલ મોબાઇલ ફોન સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. પોલીસ...

મોરબીમાં GSTના દરોડાનો દોર યથાવત : લાતી પ્લોટમાં CGSTના દરોડા

મોરબી: મોરબી ઉદ્યોગમાં માર્ચ મહિનો નજીક આવતા દર વર્ષે જોવા મળી રહે છે તે રીતે હવે માર્ચ મહિનાની ત્રણ મહિના જેટલો સમય બચ્યો છે...

તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં બગસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી માર્ગદર્શીત તેમજ તાલુકા પંચાયત તથા બી.આર.સી. ભવન માળિયા આયોજિત...

મોરબી બાર એસો. ચુંટણીના પરીણામ જાહેર: નવા પ્રમુખ તરીકે વિપુલભાઈ જેઠલોજા ચૂંટાયા

મોરબી : મોરબી બાર એસોશિએશનમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ત્રણ કારોબારી સભ્ય સહિત ૭ પદ માટે કુલ ૨૦ ઉમેદવારો માટે ચૂંટણી...

મોરબી માળિયાના ધારાસભ્ય નગરપાલિકા સુપર સિડ મુદ્દે પોતાની પ્રતિકિયા જાહેર કરે શુ ઝૂલતા પુલના દોષિતોને સજા અપાવસે ?

મોરબી: મોરબી શહેરની ભાજપ શાસિત એ ગ્રેડની નગરપાલિકાના બિન અનુભવી અને બીનઆવડત વહીવટના કારણે મોરબીમાં તારીખ ૩૦/૧૦/૨૦૨૨ માં રોજ ઝૂલતા પૂલ તૂટવાની ગભીર ઘટના...

ટંકારાથી ખાનપર ઘુનડા જવાના રોડ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગી

ટંકારા : ટંકારાથી ખાનપર ઘુનડા જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયાં નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આથી હાલ...

પત્રકાર સુરક્ષા કાનૂનના લક્ષ્ય સાથે ABPSS મેદાનમાં

છત્તીસગઢમાં 1500 થી વધુ પત્રકારો ની હાજરીમાં દેશ વ્યાપી પત્રકાર સુરક્ષા આંદોલન શરૂ કરવાનું રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલનું એલાન આગામી 2, ઓક્ટોબર 2023 થી દેશવ્યાપી...

સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવાશે

સાથે સાથે સાર્થક સંસ્કૃતિ ઉત્સવ -તુલસી પર્વની ઉજવણી સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 25 ના રોજ સવારે...

શતાબ્દી મહોત્સવ : સંત પ્રવેશદ્વારને બનાવવા માટે લાગ્યો 1 વર્ષ જેટલો સમય વાંચો શું છે ખાસિયત

હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે.આ...

તાજા સમાચાર