Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પેટ્રોલપંપના બે કર્મચારીઓ હિસાબના પૈસા લઈ નાશી છૂટ્યા

મોરબીના માળિયા ફાટક પાસે આવેલ પેટ્રોલપંપમાં કામ કરતા બે કર્મચારીઓ પંપના હિસાબના રૂપિયા લઈ નાશી છૂટયા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. ત્યારે...

વાવડી રોડ પરથી જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧)જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા, (૨)કિશનભાઇ ઉકાભાઇ ટોયટા (૩)કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલાને પકડી પાડવામાં...

મોરબી : ઉમા ટાઉનશિપમાં મહિલા સંચાલિત જુગાર ક્લબ ઝડપાઇ ?

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ માંથી મહિલા સંચાલિત જુગાર ક્લબ પકડી પાડવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત...

ભડિયાદ ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

મોરબી તાલુકાના ભળીયાદ ગામે તાલુકા પોલીસે રામાપીરના ઢોળા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસને જાહેરમાં જુગાર રમતા (૧)જયુભા પચાણજી ઝાલા, (૨)દશરથભાઇ રમેશભાઇ મકવાણા, (૩)રામજીભાઇ સવશીભાઇ સનુરા, (૪)અફજલભાઇ...

હળવદ :- દેવળીયા ગામેથી જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે પાધેડા વાળી સીમમાં વોકળાનાં કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર...

રણછોડ નગર વિસ્તરમાંથી જુગાર રમતા ૨ મહિલાઓ સહિત ૧૦ ઝડપાયા

વીસીપરા વિસ્તારમાં રણછોડ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઇડ કરી. બે મહિલાઓ સહિત ૧૦ પકડાયા. આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુંકેશન દ્વારા પોલીસ કર્મીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી.

રક્ષાબંધનના આ શુભ પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય મોરબી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાહેબની પ્રેરણાથી એક આગવી સૂઝ - બૂઝ...

ટંકારા : શક્તિ નગર ગામે જુગાર રમતી ટુકડી ઝડપાઈ

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ દ્વારા તાલુકાના શક્તિ નગર ગામની પ્રાથમિક શાળા પાછળ રેઇડ કરતા જાહેરમાં જુગાર...

સિરામિક એસો. દ્વારા ૧૦,૦૦૦ નંગ તિરાંગાનું વિતરણ કરાયું.

દેશના સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનુ...

તિરંગો ફરકાવતી વખતે તિરંગાનું સન્માન જળવાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવા તંત્રની અપીલ

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ હર ઘર...

તાજા સમાચાર