- Advertisement -spot_img

ગુજરાત

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

તિરંગો લગાવવા લોકોમાં જાગૃતિ આવે તેવું આયોજન કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં...

મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે યોજાશે

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારી માટે...

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ અન્વયે બેઠક યોજાઇ

દરરોજ ૫ હજાર પશુઓને રસી આપી શકાય તે મુજબ પશુપાલન વિભાગ ટીમોની સ્ટ્રેટેજી બનાવે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને પશુઓમાં ફેલાયેલા લમ્પી...

લમ્પીને રોકવા તંત્રએ રસિકરણને વેગવંતુ બનાવ્યું, પશુપાલન વિભાગની રસીના ૬૪૦૦ ડોઝ અર્પણ કરાયા.

જિલ્લામાં ધીમે ધીમે લમ્પીનો કહેર વધી રહ્યો છે. ત્યારે લમ્પીને રોકવા માટે તાલુકા પંચાયત દ્વારા ૬૪૦૦ રસીના ડોઝ પશુપાલન વિભાગને આપવામાં આવ્યા છે. દિવસે ને...

બ્રિજેશભાઈ મેરજાએ જુના ઘાંટીલા ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં માળિયાના જુના ઘાંટીલા ગામે શક્તિ યુવા ગૃપ દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા માળીયાના જુના ઘાંટિલા ગામ...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે લોક સંવાદ યોજ્યો

મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા શહેરના ભૂગર્ભ ગટરના...

તલાટીઓની હળતાલ : મોરબીમાં ૨૨૫ તલાટી મંત્રી અચોક્ક્ક્સ ચોક્કસ મુદતની હડતાળ પર

તલાટીઓની હડતાળને વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ રાજ્યભરમાં તલાટી મંત્રીઓ છેલ્લા કેટલાય સમયથી ૨૦૦૪-૦૫થી ભરતીથી 5 વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ નોકરી...

મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.

રામધન આશ્રમ ના રત્નેશ્વરીદેવીજી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતી. વિવિધ...

મોરબી જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા 4 ઓગસ્ટે અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 4 ઓગસ્ટને ગુરુવારના રોજ સવારે 10:00થી 12:30 કલાકે વર્ષ 2022-23ની અન્ડર-19 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે. મોરબી જિલ્લા ક્રિકેટ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લુટાવદર પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લૂંટાવદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શહીદોના જીવન અંગે વેશભૂષા યોજી કૃતિઓ રજુ કરી હતી.ભારતમાતાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ...

તાજા સમાચાર