ઘડિયાળ - સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અદકેરૂ સ્થાન ધરાવે છે.
બાગાયતી કૃષિમાં દાડમના...
મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની ગોરધનભાઈ ભૂરાભાઈ સાદરિયાનુ તા.૦૫-૦૧-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ...
મોરબી મહાનગરપાલિકાને લગતી કામગીરી માટે રેલ્વે સ્ટેશન રોડ પર નંદકુવરબા ધર્મશાળા(રેન બસેરા) ખાતે સીટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
જેમાં મિલ્કત વેરો, વ્યાવસાયિક કર,...