મોરબી: થોડા દિવસ પહેલા સુરત ખાતે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલા વક્તા દ્વારા મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરી અનાબ સનાબ...
મોરબીના રવાપર ગામના તળાવ પાસે (ગોલ્ડન માર્કેટ) ની બાજુમાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવામાં આવશે. જેનું આજે ક્રાંતિકારી સેના અને...
ટંકારા: ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે ક્રિએટિવ પેપર ટ્યુબ કારખાનાની ઓરડીની પેરાપેટ પરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સર્વેશભાઈ વિષ્ણુભાઈ ઉ.વ.૨૭...
આપણા વડાપ્રધાન તથા રાજ્યપાલના અથાક પ્રયત્નોને કારણે ભારતમાં ગુજરાત રાજય પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહેલ છે. એજ રીતે ગુજરાતમાં મોરબી જિલ્લો...
નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર એ ૧૨ જેટલી ઇમરજન્સી સેવાઓના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી
મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં કાર્યરત...