Tuesday, June 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રફાળેશ્વર ગામે વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ ચાર રસ્તા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી: સીરામીક કારખાનાના ગોડાઉનમાં એક ઈસમે પાંચ વર્ષની બાળકીની હત્યા નિપજાવી

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ન્યુ રોયલ સીરામીક ફેક્ટરીના ગોડાઉનમાં એક ઈસમે પાંચ વર્ષની બાળકીને લાલચ આપી કારખાનાના ગોડાઉનમાં લઈ જઈ શરીરે અડપલા...

મોરબીમાંથી આયુર્વેદિક શીરપની 1680 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના કુબેરનગરમાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની બોટલ નંગ-૧૬૮૦/- કિ.રૂ.૨,૫૨૦૦૦/- નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીજન...

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન

મોરબી: મોરબી માળીયા (મી) મા વસતા તમામ રામાનંદી સાધુ સમાજ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી આયોજીત રાસોત્સવ - ૨૦૨૩ તારીખ - ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર...

રીક્ષામાં ભુલાઈ ગયેલ પર્સ મુળ માલીકને પરત અપાવતી મોરબીની ટીમ નેત્રમ

મોરબી: તા.૨૭-૦૯-૨૦૨૩ના રોજ અરજદાર પુરણનાથ શંકરનાથ રહે- રામકૃષણનગર ,મોરબી એક રીક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેન્કમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા, તે દરમ્યમાન...

શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી

મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું...

પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ

મોરબી: બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક અને મૂળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા MA., M.Ed. B.J.M.C. નો અભ્યાસ કરી હાલ શ્રી સરસ્વતી શિશુમંદિર -...

મોરબીના નવલખી બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવાયું

મોરબી: અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવતા સમગ્ર રાજ્ય પર વાવાઝોડાનુ ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મોરબીના નવલખી બંદર પર...

વાંકાનેર : ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો, પતિના હાથે પત્નીની હત્યા થતાં ખળભળાટ

વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો...

મોરબીનાં શ્રી પાટીદાર નવરાત્રિમાં ગરબાનો જામ્યો માહોલ અને ઘેલું થયું યૌવનધન

મોરબીની નવરાત્રી મહોત્સવમાં આગવું સ્થાન પ્રાપ્ત કરતું શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવ પહેલાના સમયથી વપરીત હવે આજના સમયમાં બદલાતા યુગ મુજબ ઓરકેસ્ટ્રા પાર્ટીઓના સહારે ગરબા ગવાઇ...

તાજા સમાચાર