Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદ પી.આઇ. કે.એમ. છાસીયાની બદલી: લીવ રિઝર્વમાં મુકાયા

મોરબી: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા હળવદ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયાની બદલી મોરબી ખાતે કરી લીવ રિઝર્વમાં મુકવામા આવ્યા છે. તેમજ હળવદ પોલીસ સ્ટેશનનો...

આજે ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર : જાણો વિશેષ માહિતી

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા આજે ગણેશ ચતુર્થી એટલે કે દસ દિવસીય ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે બાપા ભક્તોના ઘરે બીરાજશે તેમજ...

મોરબી: પડી ગયેલ, ખોવાયેલ 10.55 લાખથી વધુની કિંમતના મોબાઇલ શોધી કાઢી નાગરીકોને પરત કરાયા

મોરબી: મોરબી ખાતે પડી ગયેલ, ખોવાયેલ મોબાઇલ ફોન નંગ- ૬૬ કિ.રૂ. ૧૦,૫૫,૦૪૧ની કિંમતના મોબાઇલફોન શોધી કાઢી નાગરીકોને મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ દ્વારા...

મોરબીના લાલપર ગામના ગેઇટ નજીકથી દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, બે ફરાર

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામના ગેઇટ સામેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા ૫૦૦ લીટર કેફી પીણાં સાથે એક ઈસમને...

મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમા જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપના ફોરસ્કવેર -૧ એપાર્ટમેન્ટમાં આરોપી પ્રદિપ દશરથભાઈ પટેલના ફ્લેટ નં -૧૦૪ માં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઈસમોને મોરબી...

મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ

હવેથી મોરબી શહેર મામલતદાર કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે કાર્યરત રહેશે મોરબી શહેર મામલતદાર કચેરી હન્ટર ટ્રેનિંગ કોલેજ કેમ્પસ ખાતે...

આયુષ્યમાન ભવ :પ્રોગ્રામ અંતર્ગત ભરતનગર પ્રા.આ. ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવી શકશે ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં...

જાણો છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈ કાલે સાંજના સમયથી મોરબી જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં અને...

ટંકારામાથી યુવતી લાપતા થયાની ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી યુવતી લાપતા થઈ હોવાની ફરીયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ છે. મળતી માહિતી મુજબ શૈલેષભાઈ સવજીભાઈ મકવાણા ઉ.વ. ૫૧ રહે લક્ષ્મીનારાયણ શેરી...

મોરબીના જીવાપર ગામે ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના બાળકનું મોત

મોરબી: મોરબીના જીવાપર ગામની સીમમાં હિતેષભાઇ ચારોલાની વાડીમાં ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ઇશ્વરભાઇ દિવાનભાઇ સીંઘાનીયા...

તાજા સમાચાર