Sunday, August 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ચણા, તુવેર અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૨૮ ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવવું

રવિ સીઝન ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાના ભાવે તુવેર– રૂ.૧૩૨૦ પ્રતિ મણ, ચણા-રૂ.૧૦૬૭ પ્રતિ મણ અને રાયડો-રૂ.૧૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૭મી ફેબ્રુઆરીના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨3મી ફેબ્રુઆરીના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ફેબ્રુઆરી સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા વિસ વર્ષથી નાસતી ફરતી મહીલા રાજકોટથી ઝડપાઈ

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતતી આરોપી સ્ત્રીને રાજકોટ શહેર ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણી

ગૃહ પ્રવેશ નિમિતે સેવાકાર્યમાં સહયોગ અર્પણ કરી સમાજને નવી રાહ ચિંધતો મોરબીનો હાલાણી પરિવાર. મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે...

રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અંતર્ગત શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી: હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો તેમજ ગામના લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી પ્રચાર પ્રસાર...

મોરબીના કોયલી ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે ઝેરી દવા પી જતા યુવકનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ ગોવિદભાઈ જેસીગભાઈ જખાણીયા ઉ.વ.૩૦...

મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11 ફેબ્રુઆરીએ લોક અદાલત યોજાશે

મોરબી: મોરબીમાં બાકી ઇ-મેમો અંગે ૧૧-૦૨-૨૦૨૩ ના રોજ લોક અદાલત યોજાનાર છે. જેમાં જિલ્લાના ૩૩૬૯ કેસ ધ્યાને લેવામાં આવનાર છે. આ પહેલા મેમો ભરી...

વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે તે માટે 1 ફેબ્રુઆરીએ માળિયા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન 

માળીયા (મી): સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે તે અંગે માળીયા (મી) પોલીસ દ્વારા તા.૦૧-૦૨-૨૦૨૩ ના ૧૧:૦૦ વાગ્યે સ્થળ માળિયા (મીયાણા) પોલીસ સ્ટેશન...

મોરબી-રાજકોટ હાઇવે સિક્સલેન બનાવવા સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ

મોરબી: મોરબી થી રાજકોટનો માર્ગ ફોર લેન બનાવવા બદલ સામાજિક કાર્યકરો દ્વારા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ રોડ પર વધતા...

તાજા સમાચાર