Wednesday, September 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવ ઉપક્રમે આજે મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: 18મી સદીમાં સમાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી. બાળલગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, વિધવાઓ પ્રત્યે...

મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર જુદી જુદી જગ્યાએ વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી: મોરબી વીસીપરા રોહીદાસપરા વંડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 180 બોટલ ઝડપાઈ: આરોપી ફરાર 

મોરબી: મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ કિ રૂ,૭૨૭૨૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક...

વનાળીયા ગામે વાડીમાં જુગાર રમતા 12 શકુનિઓને રૂ. 4.63 લાખના મુદ્દામાલ સાથે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

મોરબી: વનાળીયા ગામની સીમ કેનાલની બાજુમાં આવેલ વાડીમાં જુગાર રમતા કુલ-૧૩ આરોપીઓ પૈકી બાર આરોપીને રોકડા રૂપીયા-૪,૬૩,૮૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે...

વિશ્વઉમિયાધામ દ્વારા મોરબીમાં અકાળે નિધન થનાર યુવાનના પરિવારને 10 લાખના વળતર પૈકી 5 લાખનો ચેક અર્પણ કરાયો 

વિશ્વ ઉમિયાધામ દ્વારા આવનાર દિવસોમાં બિજા પાંચ લાખની સહાય ચુકવવામાં આવશે. મોરબી: વિશ્વ ઉમિયાધામ, જાસપુર – અમદાવાદના નેજા હેઠળ ચાલતી ઉમાછત્ર યોજના અંતર્ગત ઉમાછત્ર પરિવારના...

મોરબી જલારામ મંદિર ખાતે પંકજભાઈ કોટક પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 456 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૧૭ કેમ્પમાં કુલ ૫૩૩૯ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...

ગત વર્ષે મોરબીમાં 13 હજારથી વધુ દર્દીઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ 28 કરોડથી વધુની સહાય એનાયત કરાઈ

ગરીબ તેમજ મધ્યમવર્ગના પરિવારોનું અભિન્ન અંગ બની આયુષ્યમાન ભારત યોજના મોરબી: ગુજરાતના જન જનની આયુષ્યમાન યોજના, દર્દીઓના નિશ્ચિંત મનની આયુષ્યમાન યોજના. આકસ્મિક સંજોગોમાં કરો યાદ...

મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ તા.૫-૧-૨૦૨૩ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ...

મોરબીના હીરાસરી માર્ગ પર મેલડી માતાજીના મંદિર નજીક ગટરનું ઢાંકણું ફીટ કરવા તંત્રને રજૂઆત

મોરબી: મોરબીના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે તેથી આ ગટરનું ઢાંકણું કોઈ અકસ્માત થાય તે...

તાજા સમાચાર